SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir arrafat टीका. अ. अ. ५ उ. १ नारकीयवेदना निरूपणम् 1 विपुला - विशाला परिमाणरहितत्वादर, कर्कशा-कठोरा प्रत्यङ्गदुःखजनकत्वात् खरा - तीक्ष्णा - अन्तःकरण भेदकत्वात् ५, परुपा निष्ठुरा सुखलेशरहितत्वात् ६, प्रगाढा-प्रतिक्षणमसमाधिजनकत्वात् ७, प्रचण्डा भयानका आत्मनः पतिप्रदेशव्यवात् ८, घोरा विकटा श्रवणेऽपि दुःखजनकलात् ९, भीषणा भयोत्पादिका, प्रतिपाणिभयजनकत्वात् १०, दारुणा- हृदयसंक्षोभकारिणी, प्रतिकाररहितस्वात् ११ एतादृकादशविधवेदना संकुल-वेन दुःखरूपम् सर्वज्ञेनापि वाचा वर्णयितुमशकवतोऽर्थदुर्गमिति । 'आदाणिय' आदीन रूम् तादृशं नरकस्थानं दीनाशरणत्राणजीवानां निवासस्थानम् । 'दुक्कडियं' दुष्कृतिकम् तत्र दुष्कृतिनां पापिनां की वेदना से व्याप्त हैं वहां अत्यन्त तीव्र एवं प्रकर्ष प्राप्त वेदना है। वह वेदना अनिवार्य है उसके निवारण का कोई उपाय नहीं है। वह विशाल है, क्योंकि उसका कोई परिणाम नहीं है। अंग अंग में दुःखपद होने के कारण कर्कश - कठोर है । अन्तःकरण को भेदन करनेवाली होने से वर तीक्ष्ण है। उसमें सुखका लेशमात्र भी न होने से परुष है। प्रति क्षण असमाधि उत्पन्न करनेवाली होने से प्रगाढ है । वह प्रचण्ड क्योंकि आत्मा के प्रत्येक प्रदेश में व्याप्त रहती है। सुनने मात्र से दुःखजनक होने के कारण घोर विकट है। प्रत्येक प्राणी को भयजनक होने से भयंकर है । प्रतिकाररहित होने से हृदय को क्षुब्ध करनेवाली - दारुण है । सर्वज्ञ भी वाणी द्वारा उसका वर्णन नहीं कर सकते । इस कारण नरक को दुर्ग कहा है। वह नरक दीन, शरणहीन एवं त्राणત્યાં અત્યન્ત તીવ્ર અને પ્રક પણાથી ભાગત્રવી પડે છે. તે વેદના અનિવાર્ય છે–તેના નિવારણના કઈ ઉપાય જ હતેા નથી. વળી છે વેદના વિશાળ હાય છે-એટલે કે તેનું કેઈ પ્રમાણ જ કલ્પી શકાય તેમ નથી તે વેદના પ્રત્યેક અંગમાં દુઃખ ઉત્પન્ન કરનારી હાવાથી કશ-કઠાર છે. તે વેદના અન્તઃક ણુને ભેદનારી હેાવાને કારણે તેને ‘ખરતીક્ષ્ણ’ (અત્યન્ત તીક્ષ્ણ) હી છે. તેમાં સુખને સહેજ પણ સદ્ભાવ ન હોવાને કારણે તે પરુષ છે. પ્રતિક્ષણુ અસમાધિ ઉત્પન્ન કરનારી હાવાને કારણે તે પ્રગાઢ છે આત્માના પ્રત્યેક પ્રદેશમાં વ્યાસ હાવાને કારણે તે પ્રચર્ડ છે. તે વેદના એવા પ્રકારની હાય છે, તેને શ્રવણુ કરવાથી પણ દુ:ખ થાય છે, તે કારણે તેને ધાર-વિકટ કહી છે. પ્રત્યેક જીવમાં ભય ઉત્પન્ન કરનારી હેાવાને કારણે તેને ભય કર કહી છે. પ્રતિકાર રહિત હાવને કારણે હૃદયને ક્ષુબ્ધ કરનારી હોવાથી તેને દારુજી કહી શકાય છે. સવજ્ઞ પણ વાણી દ્વારા તેનું વહુ ન કરી શકતા નથી, તે કારણે નરકને ‘દુગ કહેલ છે. તે નરક દીન, શરણહીન અને ત્રાણુવિહીન For Private And Personal Use Only ३३३
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy