SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. २ स्खलि चारित्रस्य कमबन्धनि०३१५ एतादृशं कर्म कृतम् . कियते करिष्यते च ऽधुना पश्चाद्वा कशम्भूतास्ते ? तत्राह'भोगत्थाए' भोगार्थाय-भोगकृते-कामभोगार्थिनामै हिकामुमिकापायमपालोच्य 'जेऽभियावन्ना येऽभ्यापन्नाः, अभि-आभिमुख्येन-भोगानुकूल्येन आपन्ना, व्यवस्थिताः सावधकर्माऽनुष्ठाने प्रतिपन्ना गृद्धि मावमुपगतास्ते पूर्व कृति इति तथा सम्मति कालेऽपि ये रामान्धाः पुरुषास्ते 'दासे मिइ व पेसे वा' दासो मृग इव प्रेष्य इस वा सावध कर्मानुष्ठानेऽपि स्त्रीपशीकृताः पुरुषाः गमनागमनरूपनियोज्यकर्मणि नियोजिता दासद्भवंति। तथा-पाश्बद्धा मृगा इत्र परवशा भवन्ति-स्त्रीवशा भवन्ति । भोजनादिक्रियाकलापमपि कत्तु न लभन्ते । कदाचिच क्रयक्रीतदासवत् मेष्याः सन्तः पर्चःशोधनादिक्रियायमपि नियोनिता भवति । स्त्रीवशीभूतः पुरुषः 'पसुभूतेव' पशुभूत इय, विवेकाऽभावेन हिताहितकर्मणि पेशु माय इच भवति । अथवा 'से नवा केई' सन वा कश्चित्-स्त्रीपरवशः पुरुषो दासमृग-पशु-प्रेष्येभ्योऽपि जघन्यत्वात् न कश्चिन् । सोऽधमत्वात् तस्य सदशाः में कर रहे हैं और करेंगे भी। जो कामभोग के अभिलाषी हैं जो इस लोक संबंधी और परलोक संबंधी दुःखों का विचार न करके कामभोगी के अनुकूल ही प्रवृत्ति करते हैं, वे सावध कर्मों का अनुष्ठान करते हैं। उन्हों ने ऐसा किया है, संपति कालमें भी जो रागान्ध हैं वे दास एवं मृग के समान होते हैं-वे स्त्री. रा. गान्ध पुरुष गमन आगमन आदि कार्यों में दास के समान नियुक्त किये जाते हैं। वे पाशषद्ध मृगों के समान पराधीन हो जाते हैं। शान्ति के साथ भोजन आदि क्रिया भी नहीं कर पाते। कभी कभी तो खरीदे हुए दास के समान वे मल शुद्धि के काम में भी नियोजित किये जाते हैं। उनका हिताहित का विवेक नष्ट हो जाता है, अतएव पशु के साथ उनकी तुलना की जा सकती है। अथवा स्त्री के अधीन પણ કરશે. કે જે છે કામગ માં આસક્ત છે, હમણાં પણ જેઓ આલેક અને પરલેકનાં દુઃખને વિચાર કર્યા વિને કામ ગેમાં લીન રહે છે. તેઓ સાવદ્ય કર્મોનું જ સેવન કર્યા કરે છે. એટલું જ નહીં પણ તે છે દ સ અને મૃગના જેવાં હોય છે. સ્ત્રીમાં આસક્ત થયેલા તે પુરુષ સ્ત્રીની ગમે તે પ્રકારની આજ્ઞાનું પાલન કરતા હોય છે, તેથી તેમને દાસસમાન કહ્યા છે. તેમની દશા જાળમાં ફસાયેલા મૃગ જેવી હોય છે. તે છે એટલા બધા પરાધીન બની ગયા હોય છે કે તેમને શારિતથી ખાવાનું કે શયન કરવાનું પણ મળતું નથી. કેઈ કઈ વાર તે ખરીદેલા દસની જેમ કપડાં ધોવા આદિ મળશુદ્ધિનું કામ પણ તેમની પાસે કરાવવામાં આવે છે. તેમની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય છે, તેથી તેમને પથસમાન કહેવામાં આવ્યા છે. અથવા સ્ત્રીને અધીન થયેલા પુરુષ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy