SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे ... गावस्तृणामिवारण्ये मार्थयन्ति नवं नवम् इत्यादि। तदेवंभूताः स्त्रियः इति सम्यग् ज्ञात्वा साधुः ताभिः सह संबन्धं नैव कुर्यात् । 'यतः स्त्रीणां संबन्धः सर्वथा दुष्परिहायों भवति । तदुक्तम् 'जं इच्छसि घेत्तुं जइ पुचि तं आमिसेण गिण्डाहि । आमिसपासनिबद्धो काहिह कज्ज अज्नं वा ॥१॥ छाया--यमिच्छसि ग्रहीतुं यदि पूर्व मामिषेण गृहाण । आमिषपाशनिबद्धः करिष्यति कार्यमकार्य वा ॥ यथा वधिकः सामिषडिशेन मत्स्शादिकं परिगृह्य तं व्यापादयति तथेमाः वामनयनाः वल्गुहाससेवादिभिः पुरुषं पाशचित्ता रक्तं नरं निष्पीडयन्ति । अतः स्वहितमिच्छता दूत एव त्याज्याः वामनयनाः इति ॥४॥ 'जैसे गाएँ नये नये घास की अभिलाषा करती हैं, उसी प्रकार स्त्रियां भी नये नये पुरुष की कामना करती हैं। . स्त्रियों की ऐसी प्रकृति को सम्यक् प्रकार से समझकर साधु उनके साथ सम्बन्ध स्थापित न करे, क्योंकि स्त्रियों के संसर्ग से बचना बहुत , कठिन होता है । कहा भी है.. यदि तुम स्त्रियों से कोई वस्तु ग्रहण करना चाहते हो तो उसे आमिष समझो अर्थात् लुभाने वाली वस्तु समझो उसके पाश में फंसा हुआ पुरुष कार्य और अकार्य सभी कुछ कर बैठता है। जैप्ले वधिक (मच्छीमार) मांसयुक्त घडिश से मत्स्य आदि को पकडकर उसे मार डालता है, उसी प्रकार ये स्त्रियां बिलास, हास सेवा आदि के द्वारा पुरुष को अपने पाश में फंसा कर अनुरक्त थने हुए उस જેવી રીતે ગાયો નવાં નવાં ઘાસની અભિલાષા કરે છે, એ જ પ્રમાણે ચિઓ પણ નવા નવા પુરુષની હામના કરે છે. સ્ત્રિઓને આ પ્રકારને સ્વભાવ હોય છે, એ વાતને સમજી લઈને સાધુએ તેમને સંપર્ક રાખવો જોઈએ નહીં, કારણ કે તેમના સંસર્ગથી સંયમનું પાલન કરવું કઠણ થઈ જાય છે. કહ્યું પણ છે કે – જે તમે સ્ત્રિઓની પાસેથી કોઈ વસ્તુને ગ્રહણ કરવા ઈચ્છતા હે, તે તેને આમિષ (માંસના જેવી ત્યાગ કરવા લાયક) લલચાવનારી સમજે. તેને પાશમાં ફસાયેલે માણસ કાર્ય અને અકાર્ય સમજવાને વિવેક ગુમાવી બેસે છે, જેવી રીતે માછીમાર માંસયુક્ત જાળ આદિ વડે મત્સ્ય આદિને પકડીને તેમને મારી નાખે છે, એ જ પ્રમાણે સિંએ વિલાસ, હાસ, સેવા આદિ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy