SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir % 3D समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १५७ महतां घोरपरी महोपसर्ग ननितदुख दुःखनाशायैव भवति, क्षमया निः शत्रुवर्तते शरीरमालिन्यं वैराग्यमाों वृद्धता वैराग्यकारणं भवति समस्तवस्तुपरित्यागरूपं. मरणं महोत्सवाय भवतीति संपूर्णमेव जगन् संपत्त्यैव पूरितं न कुत्रापि दुःखस्थान विद्यते। तथोक्तम् 'दुःखं दुष्कृतसंक्षयाय महतां क्षान्तेः पदं वैरिणः, कायस्याऽसुचिता विरागपदवी संवेगहेतुर्जरा। सर्वत्यागमहोत्सवाय मरण जातिः सुहृत् पीतये, संपद्भिः परिपूरितं जगदिदं स्थानं विपत्तेः कुतः ॥१॥ घर परीषहों और उपसर्गों से उत्पन्न होनेवाला दुःख महा. पुरुषों के लिए दुःखविनाश का ही कारण होता है। क्षमा से उनके शत्रु मिट जाते हैं। उनके लिए शरीर की मलीनता वैराग्य का मार्ग है, वृद्धता वैरोग्य का कारण है और समस्त वस्तुओं का त्याग रूप मरण महोत्सव होता है। इस प्रकार उन माहात्माओं के लिए सम्पूर्ण जगत् सम्पत्ति से परिपूर्ण होता है। उनकी दृष्टि में दुःख का कहीं कोई स्थान ही नहीं है । कहा भी है-'दुःखं दुष्कृतसंक्षयाय महता' इत्यादि। महान् पुरुषों के लिये दुःख पापकर्मों के क्षय के लिए होता है, शत्र क्षमा के पात्र होते हैं, शरीर की अशुचिता वैराग्य का कारण होती है, वृद्धावस्था वैराग्य का कारण बन जाती है, मृत्यु महोत्सव का रूप धारण करती है, जन्म सजनों की पीति का कारण होता है। इस ઘેર પરીષહ અને ઉપસર્ગોને કારણે મહાપુરુષ પર જે દુઃખ આવી પડે છે, તે દુઃખે તેમના દુ:ખવિનાશમાં જ કારણભૂત બને છે. ક્ષમાગુણને કારણે તેમના શત્રુઓને અભાવ થઈ જાય છે. તેમને માટે શરીરની મલીનતા રાગ્યનો માર્ગ છે, વૃદ્ધતા વૈમનું કારણ છે અને સમસ્ત વસ્તુઓના ત્યાગરૂપ મરણ મહેસવરૂપ બની જાય છે. આ પ્રકારે તે મહાત્માઓને માટે તે સંપૂર્ણ જગત સંપત્તિથી પરિપૂર્ણ હોય છે. તેમની દષ્ટિમાં તે કયાંય પણ દુઃખનું કે ઈ સ્થાન જ હેતું નથી. કહ્યું પણ છે કે – 'दुःखं दुष्कृतसंक्षयाय महता त्याह મહાન પુરુ પર આવી પડતાં દુખે કર્મક્ષય કરનારા થઈ પડે છે, તેઓ શત્રુઓને પણ ક્ષમાને પાત્ર ગણે છે, તેમના શરીરની અશુચિતા ઘરાચમાં કારણભૂત થાય છે, તેમની વૃદ્ધાવસ્થા તેમનામાં વૈરાગ્યભાવની વૃદ્ધિ કરનારી થઈ પડે છે, તેમને મન મૃત્યુ તે મહોત્સવરૂપ થઈ પડે છે. (સંસાર For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy