SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३२ सूत्रकृताङ्गसूत्रे गप्पाई) बहुगुणप्रकल्पानि-परतीथिकैः सह वादसमये येन हेतुदृष्टान्तादिना बहवो. गुणा उत्पद्यन्ते तादृशानुष्ठानम् (कुजा) कुर्शत् (जेग) येन (अन्ने) अन्यपरतीथिका (णो विरुज्झेजा) न विरुद्वयेत-विरोधं न कुर्यात् (तेण) तेन कारणेन (तं ते) तत् तत् अनुष्ठान (समायरे) समाचरेत् कुर्यादिति ।।१९।। ___टीका-'अत्तसमाहिए' आत्मसमाधिका, आत्मनः चित्तस्य समाधिः एकाम्यं यस्य सः आत्मसमाधिकः प्रशान्तहृदयः साधुः 'बहुगुगप्प नपाई बहुगुणप्रकल्पानि, बहवो गुणाः स्वपक्षसिद्धिपरमतदूषणोद्भावनादयो माध्यस्थ्यादयो वा प्रकल्पते, भादुर्भवन्ति आत्मनि यादृशानुष्ठानेषु तानि बहुगुणपाल्पानि, प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनानि मध्यस्थश्चनपकाणि वा अनुष्ठानानि साधुदिकाले 'कुजा' कुर्यात् 'जेग' येनाऽनुष्ठितेन भाषितेन वा परतीथिको धर्मश्रवणादौ प्रवृत्तः । वाला मुनि ऐसे हेतु तथा दृष्टान्त आदि का प्रयोग करे जिससे अनेक गुणों की प्राप्ति हो अर्थात् स्वपक्ष की सिद्धि और परपक्ष का निराकरण हो । मुनि ऐसाआचरण करें जिससे अन्य तीर्थी विरोध न करें ।।१९।। टीकार्थ--जिसके चित्त में समाधि अर्थात् एकाग्रता हो, वह आत्म. समाधिक कहलाता है। इसका अर्थ है प्रशान्त हृदय साधु । ऐसा साधु इस प्रकार के वचनों का प्रयोग करे जिनसे अनेक गुणों की प्राप्ति हो, अर्थात् अपने पक्ष की सिद्धि हो, परमत में दूषणों का उद्. भावन हो और मध्यस्थता का भाव प्रकट हो । ऐसे ही प्रतिज्ञा, हेतु, उदाहरण, उपनय और निगमन आदि का प्रयोग करें। उसे ऐसे वचनों का भी प्रयोग करना चाहिए जिससे अन्यतीर्थिक धर्मश्रवण में प्रवृत्त ધ બિલકુલ ભ પામ્યા વિના પ્રસન્નચિત્તે વિવાદ કરવું જોઈએ. તેણે એવાં દૃષ્ટાન્ત, તર્ક અને પ્રમાણેને પ્રયોગ કરે જોઈએ કે જેથી પિતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનું નિરાકરણ થઈ જાય, વાદ કરતી વખતે મુનિએ એવું આચરણ કરવું જોઈએ કે જેથી અન્ય તીથિકે પણ તેને વિરોધ ન કરે ના ટીકર્થ–જેના ચિત્તમાં સમાધિ હોય એટલે કે જે જેનામાં ચિત્તની એકાગ્રતા હોય છે, તેને આત્મસમાધિ કહે છે. અત્મસમાધિ એટલે પ્રશાન્ત હૃદયવાળે સાધુ એવા સાધુ એ અન્ય મતવાદીઓ સાથે વિવાદ કરતી વખતે એવાં વચનને પ્રયોગ કરવો જોઈએ કે જેના દ્વારા અનેક ગુની પ્રાપ્તિ થાય. એટલે કે તેણે એવી પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આદિને પ્રયોગ કરે જોઈએ કે જેથી પિતાના પક્ષને સિદ્ધ કરી શકાય અને પરમતના દૂષણે પ્રકટ થવાને કારણે પરમતનું ખંડન થઈ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy