________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલા કષાયના ઉદ્દયથી, ચેાથાથી પડે જેણ; ચતુ; વસતા સાશ્વાદન લડે, ઉયિક ભાવથી તેણુ. ચતુ. ૩ કોઈ આચારજ એમ કહે, પરિણામીકથી હાય; ચતુ; ગામનૢ સારાદિક તણ્ણા, એહવેા આશય જોય, ચતુ. ૪ ક્ષયેાપશમિક ભાવથી, લહેત્રીજો ગુણુઠાણુ; ચતુ; પ્રથમથી ચઢતે ચાથાથી, પડતે પામે ઢાળુ, ચતુ. પ દન મેાહની કમના, ક્ષયમિશ્ર ઉપશમ થાય; ચતુ; માટે ત્રણ ભાવથી, હુવે ચેાથે ગુણુઠાણુ. ચતુ. ૬ ચારિત્ર માહની કર્મના, ક્ષયઉપસમ થાય જત્વ; ચતુ; દેશપ્રમત્ત ન અપ્રમત્તલહે, ક્ષાયેાપશમિક તત્વ. ઉપશમ ચારિત્ર મેહા, અપૂર્વથી ઉવસમ જાય, ઉવસમ શ્રેણિને આશ્રયિ, ચારે વસમભાવ. ચતુ. ૮ ચારિત્ર મેાહના ક્ષય થકી, અપૂર્વ થી ક્ષીણ માહ’ત; ચતુ; ક્ષાયિક ભાવ થકી હાવે, ક્ષપક શ્રેણિ ગુણુšંત. ચતુ. ક્ષય હુઆ ઘાતિ કના, ક્ષાયિક ભાવ પ્રધાન; ચતુ; ત્રયોદશમે ગુણ થાનકે, ચાગ સહિત ભગવાન. ચતુ. ૧૦ ચેોગજનક કર્મ ક્ષય થયું, નવગઇ લેશ્યા સુ, ચતુ; ક્ષયભાવ અયાગી કેવલી, કમ્મકલ’કવિમુક્કે, ચતુ. ૧૧
ચતુ. છ
ચતુ;
ઢાલ ૯મી—હા મતવાલે સાજના, એ દેશી. તેતરીઆ ભવી તેતરીઆ, જે ભાવ વિચારે તરીયારે; સૂત્રઆગમ પંચાંગી, સપ્તભ’ગીના દરીયારે. તેત.૧૫ નિશ્ચયને વવહાર બતાવે, નયપ્રમાણુ ચિત્તધરીયારે; હયગેય ઉપાદેય વખાણે, કાર્ય કારણુ આચરીયારે, તેત.ર
For Private and Personal Use Only