SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir નરકમાં સહન કરે તેટલા દુઃખા (પાપા) સાધુના બે ઉપવાસથી કપાય, એમ ૩-૪ ઉપવાસ સાથે કરવાથી એક ક્રાડ, કાડાક્રેાડી વરસ સુધી જે દુઃખ નારકી નરકમાં સહન કરે તેટલાં દુઃખા (પાપા) સાધુના સાથે ચાર ઉપવાસથી કપાય ! આછાં થાય ! શ્રી ગૌતમસ્વામીનાં પાંચ પ્રશ્નામાંથી આ ચાર ઉત્તરમાં ના પાડી છે. અને પછી નારકીના કર્માં કેવાં ગાઢ—ચિકણાં છે તે મતાવેલ છે. તેમજ નારકીના કર્માંની સરખામણીમાં મનુષ્યના કર્મ કેટલાં સ્થિર છે તે અનેક દૃષ્ટાંત આપી મતાવેલ છે. આ મધા દાખલા ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સાધુના ઉપવાસથી સા, એ સા કે હજાર અથવા ક્રેાડો વર્ષાં શું ? પણ બધાંએ કર્મી કપાઈ જાય. ઉપર મુજબ જોતાં ૧ થી પણ ઘણાં ઘણાં કર્યાં કપાઈ જાય છે કેટલાંકમાં કપાય છે તે તેા કેવલી પ્રભુ શિવાય કોઈ છદ્મસ્થ કહી શકે નહિં. આપણે તા સાચા ઢિલથી કર્મી કપાય તે માટે જ એકાંત નિર્જરા થઈ શકે તેમ ઉપવાસ કે પૌષધ કરવાં, તેમાં જેમ બને તેમ બધા વખત ધાર્મિક ક્રિયામાં જ પસાર કરવા. સાય, ધ્યાન, વાંચન, મનન, ધર્મચર્ચા વગેરેમાંજ પસાર કરવા; કે જેથી કાંના ભૂક્કે ભુક્કા અને છેટે છેટા ઉડી જાય, તેવા આત્મા હળુકમી અને. અને વ્હેલા વ્હેલા મેક્ષે જાય. શ્રી ઠાણાંગ સૂત્રનાં ચેાથા ઠાણામાં કર્મ નિર્જરા માટે ૪ ભાંગા બતાવેલ છે તેમાં ૧--અલ્પ વેઢના મહાનિર્જરા, ૨-મહા વેઢના મહાનિર્જરા, ૩–અલ્પ વેદના અલ્પનિર્જરા, ૪–મહા વેઢના અલ્પનિ રા. તેમાં ચેાથે ભાંગા નારકોના માટે છે. ૧-૨ ભાંગા સાધુએ અને શ્રાવકોના માટે છે. શ્રાવકો થોડી નિરા કરે છે. સાધુઓ વધારે કરે છે. For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy