SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાલપણે હશે ! અને કેઈ રાજ્યવ્યવસ્થાએ હશે ! પ્રશ્ન–જ્યારે જઘન્યકાલે અઢીદ્વીપમાં ૧૬૦, વિજયેમણે કેટલા તિર્થંકર હોય? ઉ. ૧૬૮૦ તિર્થંકર હોય. પ્રશ્ન-કેમ હોય? ઉ૦ એક તિર્થંકર એક લાખ પૂર્વના થાય ત્યારે બીજાનો જન્મ થાય, તથા ગર્ભમાં હોય એમ ૮૪ લાખ પૂર્વને આયુષ્ય તેમાં ૮૩ તિર્થંકર થાય. એમ ૮૩ને ૨૦ ગુણ કરીએ ત્યારે ૧૬૬૦ થાય. તેમાં વધતા ૨૦ ઉમેરીએ એટલે ૧૬૮૦ થાય. ઉત્કૃષ્ટ કાલે ૧૭૦ વર્તતા હોય તે ઉમેરતાં ૧૩૫૧૦ થાય. ગાથા–સત્તરિસયસુકેસિજનય, વિસવિહરમાનજિના સમય ખિદસવા, પઈવીસદસગવા. ૧ અર્થ–દુહા-વિવરગાથાતણો, કેવલિયેસંભાલ, સિત્તરસૌ જિનવર હેઈ કહે કેઈ કાલ ના ચઢતે કાલ સરણી, વારે આઠમજિન; એકસોસિત્તર (૧૭૦) જિનવરહુર્વે ઈણપરિસુણો સજ્જન રા પાંચવિદેહ મેલવી, સાહસૌવિજે ઉપન ભરત ઈરવત દશ મિલે સિત્તરસી હાઈજિન. ૩ા પડતે કાલે અવસર્પણ, સોલમજિનલગે હુંત, ભરતૈરવતજિનહવે, સાઠિ (૧૬૦) વિહેલહંત. જા કેવલી કેઈવાલ પરણ્યા, વયણે એહિ સય; આઠમાં જિનથી સલમા લગે, વિરહ વિદેહ ન હોય. તથા સલમજિના સાથે, સહુ મુગતિ જાઇજિનભાણુ, વિરહિસઐસૌક્ષેત્રમેં, ઉરહનેહા પિછાણ દા સત્તરમા જિન હોય ભરહ, પંચઐરવતમિલનેદસ; સમયે ક્ષેત્રે દશ કહ્યા, લેહવાહ અવર્સ ઘણા સત્તરજિન અઠારસ્સા વિય, જન્મવાસવિદેહ, વીસએકવીસમાવિચ, સંયમકેવલદેહ , ભરતૈરવતદશમિલે, મધ્યમ સંપદતી ચાવીસમાજિન શિવ ગયા, For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy