SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર સુધા વૃદ્ધાવસ્થામાં પણ દાન, પન્ન વગેરે પુણ્યનું કાર્ય કરતા નથી અને આ મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવીને હમેશાં ફક્ત ધનની તીવ્ર લાલસામાં જ લા રહે છે. અને આંવીરીતે પિતાની વૃદ્ધાવસ્થાને પાપરૂપી કાર્યોમાં જ વ્યતીત કરે છે. આ સર્વ બાબત િદેખીને તે મને વિશ્વાસ થઈ ગયો છે કે આ સંસારમાં આ સંસારી જી જેવા પિતાના આત્મજ્ઞાનથી વિમુખ અને વજજ. મખે બીજી કોઈ પણ નથી. એમ સમજીને હે ભવ્ય! તું જન્મમરણરૂપી સંસારનો નાશ કરવા માટે અને પોતાનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્ન કર, લાવાર્થ–બાલ્યાવરથામાં જ્ઞાન સંપાદન કરવું જોઈએ, યુવાવસ્થામાં ધર્મ અને ધન ઉપાર્જન કરવું જોઈએ છે અને વૃદ્ધાવસ્થામાં દેવપૂજા અને પાત્રદાન કરવુ જોઈએ ( દાન ચાર પ્રકારના છે – આહારદાન, ઔષધદાન શાનદાન A અને અભયદાન) અને અંતમાં આ સંસારનો ત્યાગ કરીને તપશ્ચરણ કરી આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એજ આ નરજન્મનું શ્રેય છે. હવે જીવે શું શું કરવું જોઈએ તે કહેવામાં આવે છે प्रश्न.... किं कर्तुं यतते लोकः कर्तव्यं किं गुरो वद ? અર્થ છે ભગવન ! આ સંસારી શું શું કરવાનો પ્રયત્ન કરે છે અને શું કરવું જોઈએ તે કૃપા કરીને કહો. उत्तर --- स्थातु बारीरे विषयं प्रभोक्तुं तवृद्धिातोर्यतत सदापि । स्थीयते मुज्यत एक चायु-रायुक्षयाद्वै म्रियते हताशः ॥२७॥ ज्ञात्योति कार्यो न कदापि यत्नः स्थातुं शरीरे विषय हि भोक्तुम् । स्थातु प्रयत्नः स्यपदे हि कायः भोक्तुं सदा स्वात्ममुख सुमिष्टम् ।।२८॥ For Private And Personal Use Only
SR No.020769
Book TitleSudharmo Padeshamrutsar
Original Sutra AuthorN/A
AuthorKunthusagar
PublisherVardhaman Parshwanath Shastri
Publication Year1944
Total Pages130
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy