SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) તેને તરત જ ઉઠાડી પોતાની પાસે બેસારી. આંબાના વનમાં આવેલ ભમરાનો સમુદાય જેમ તૃપ્તિ ન પામે, તેમ રાજકુમારીને જોતાં પ્રેમ પ્રસરથી પ્રકુલિત રાજાનાં નેત્ર પ્તિ ન પામ્યાં. ઘણા દિવસે વિદ્યા ભણીને આવેલી હેવાથી, તેમજ તેનું મુખ અત્યારે વિશેષ પ્રસન હેવાથી રાજાએ અનુમાન કરી જણાવ્યું, પુત્રી! તું વિદ્યાનું અભિભાન ન કરીશ, કેમકે ભણેલી વિદ્યાથી તે મને હજી બીલકુલ સંતષિત કર્યો નથી, અથવા તૃપ્તિ પમાડી નથી. સુદર્શનાએ જણાવ્યું પિતાજી ! ધમ, વિદ્યા અને વિનયમાં વિપ્ત કરનાર, તથા શ્રતશીલનો વિનાશ કરનાર અભિમાન છે; એમ જાણતાં છતાં તેને સંગ્રહ કોણ કરશે ? અર્થાત્ હું બીલકુલ વિદ્યાનો ગર્વ કરતી નથી. આટલા શબ્દો પરથી જ કવિત્વમાં પટુતા અને વક્તત્વમાં કુંવરીની દક્ષતા જોઈ રાજાને ઘણે હર્ષ થયું. રાજાએ ખુશી થઈ જણાવ્યું–છાલી પુત્રી ! હું પૂછું તેને તું જવાબ આપ. का क्रमते गगनतलंक श्राद्धमात नितांतं । को वा देहमतीव स्त्रीपुंसां रागिणां दहति ? આકાશતલનું આક્રમણ કોણ કરે છે? નિરંતર વૃદ્ધિ કોણ પામે છે? અને રાગી સ્ત્રી, પુરૂષના દેહને અતિશે કોણ કહે છે-બાળે છે-શેષે છે.? - સુદર્શનાએ વિચાર કરી તરત જ ઉત્તર આપ્યો કે “લ ” આકાશનું આક્રમણ કરનાર “a” સૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર કોણ? જલિવણ રાગી સ્ત્રી પુરૂષોના શરીરને અતિશે બાળનાર કોણ? વિદુર વિયોગ. ભેગું નામ. સુદર્શનાએ જણાવ્યું-પિતાજી ! મારા એક સમસ્યાના કાવ્યને ઉત્તર આપ આપો. बोध्य दैव कथं बहुषु वैकः प्रत्यया कर्मणां, सोध्यस्तु कथ सदासुररिपुः किं श्लाघ्यते भूभतां । For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy