SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra " www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૮) પરમગુરૂ અને પરમ તત્વ છે. હા ! હા! મારી કેટલી બધી અજ્ઞાનતા આવા મહાપ્રભુ અશરણુશરણ્યને હું... આજ પર્યંત ન ઓળખી શકી. પામર જીવાની માફક કેવળ મે... તેમના ઉપર પુત્ર જેવા જ પ્રેમ કર્યો. આધ્યાન કરી કમ ધન જ કર્યાં. આવા મહાન્ પ્રભુ ઉપર તારકબુદ્ધિના જ પ્રેમ હાવા જોએ. અહા ! તે પ્રભુ શું કહે છે? “મમત્વ દોષથી જ જવા મેાહનીય કમ બંધન કરી અપાર સૉંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે ' મરેખર તે વાક્ય મને જ લાગુ પડે છે. મમત્વ ભાવથી મે મહાન મેાહનીય કમ ખાંધ્યુ છે. હવેથી તે પ્રભુ ઉપર પુત્રરાગ નહિ પણ તાય તારકભાવ રાખવે યાગ્ય છે. વળી તેઓ કહે છે. 3 સમ્યક્ત્વ સહિત જે જીવ, સર્વ પદાર્થો ઉપરથી મત્વ ભાવના ત્યાગ કરે તે તકેંદૂતમાં ભવપાશથી મુકાય છે” મારે પણ સંસાર કે કખ ધનથી સુકાવુ છે, તેા પ્રથમ સમ્યક્ત્વ આદરવુ જોઇએ. સમૂહ એટલે હાન, કાના ઉપર શ્રદ્ધાન ? તે મહાપ્રભુનાં વચને ઉપર, તેનાં વચના ઉપર તે તે શ્રૃધ્ધાન છે જ. તે જે કહે છે તે સત્ય જ છે, વ્યવહાર ભાગમાં પણ તેણે લેાકાને સુખી કર્યા છે અને પરમાથ માથી તાત્વિક રીતે જીવાને સુખી કરવા A નિામો તેમણે આ ધાર કષ્ટ આયુ હતું. તેઓ પૂ જ્ઞાની થયા છે. એટલે આંતર કરુણાર્થો સુખ કરવા નિમિત્તે સર્વ જીવાને તે તાત્ત્વિક ઉપદેશ આપે છે, તે તેવા પરમ ઉપગારી મહાપુરુષનું વચન અસત્ય કે અનાદરણીય કેમ હાય ? નજ હોય. આ પ્રમાણે વિચારદષ્ટિથી માદેવાજીએ પુત્રસ્નેહને લાવી, સાચા ધર્મો સ્નેહ યાને તારક સ્નેહ તે પ્રભુ ઉપર કર્યાં. તેમના વચન ઉપર ખરા અંતઃકરણથી પરમાથ દૃષ્ટિનુ* કહાન ચેટિયુ'. તેઓ કહે છે તે સત્ય જ છે કે, જીવા મમત્વ ભાવથી જ માહનીય ક્રમ આપે છે અને પછી સ'સારપરિભ્રમણ કરે છે એ વયનેાનુ સ્પર્ધા જ્ઞાનથી તાત્વિક શાન થયું. હવે તેઓ બીજા વાક્યને વિચાર કરવા લાગ્યાં કે, “ સ For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy