SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૬) પ્રગટ થશે ત્યારે હુ આપશ્રીને બતાવીશ. ત્યારે જ આપ નિશ્ચય કરી શકશા કે—તેઓ દુ:ખી હતા કે અમે (હુ) દુ:ખી (તુ) છીએ, ત્યાદિ વિવિધ પ્રકારે ભરતે, માતાને દિલાસા આપ્યા પણ તે૫ના મેાહ એ ન થયા. તેઓના આક્રંદમાં કે શાકમાં વિશેષ ફેરક્રૂર ન થયે।. અહા ! શું મેહતુ' જોર ? તદ્ભવમાક્ષગામાં પણ કેવાં માહથી મુઝાય છે ? જીવે ભરત નમસ્કાર કરી પેાતાને કામે લાગ્યા. આ બાજુ રીષભદેવજીએ એક હજાર વર્ષ જેટલા લાંખા વખત પત પૃથ્વીતળ પર વિહાર કરતાં જ્ઞાન, ધ્યાન, તપશ્ચરણુ ત્યાદિ શુભ અને શુદ્ધ ગૈાગે મહાકલીટ કર્યાં ખપાવી દીધાં. એક દિવસે તે મહાપ્રભુ વિનતા નગરીના શાખાપુર વિશેષ પુરિમતાલ નગરના શંકટમુખ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ન્યગ્રાધ વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં રહ્યા. અઠ્ઠમને તપ કર્યાં હતા, તે દિવસ ફ્રાગણુ વદ અગીયારસનેા હતેા. આ દિવસે ધ્યાનની છેવટની સ્થિતિમાં તે મહાપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ સમવસરણુ બનાવ્યુ. ભગવાન પૂર્વ સન્મુખ સમવસર. હ્યુમાં બિરાજમાન થયા. ઉધાનપાલકે ભરતરાજને વધામણી આપી. ભરતરાજા ચતુરંગ સૈન્ય તૈયાર કરી, પટ્ટહસ્તી શણુગરી, મરૂદેવાજી પાસે આવ્યે અને આનંદથી કહેવા લાગ્યા-માતાજી ! પધારો. આપના પુત્રની ઋદ્ધિ હવે હું આપને બતાવુ. તેઓને કેવળજ્ઞાન થયું છે. દવેએ સમવસરણ રચ્યું છે. પુત્રદર્શનની વાતથી માતે આનંદ થયા. જયકુંજર હાથી ઉપર એસી માતાજી, પુત્ર દનાયે ભરત સાથે સમવસરણ તરફ ચાયાં. રસ્તામાં ભરતરાજા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર સબંધી ત્રણ રત્નની સમજુતી આપતા હતા. અનુક્રમે સમવસરણુની નજીક આવી પહોંચ્યાં. ભરતે કહ્યું-અમ્મા ! આ આકાશ તરફ્ નજર કરે. આ કિટ્ટાણીઓના મધુર શબ્દો સભળાય છે તે જગત્પ્રભુને નમસ્કાર For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy