SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૬૪) સંજ્ઞીશ્રુત—અતીત, અનાગત કાળ સંબંધી ચિંતન કરવાથી શક્તિ ધરાવનાર જવાનું જ્ઞાન. વાળુ જ્ઞાન. અસરીશ્રૃત—મન સિવાયના જીવાને ક્રિયાથી થતું નાન, સમ્યક્દ્ભુત ~ વસ્તુતત્વના યથાવસ્થિત સ્વરૂપનુ. જ્ઞાન. મિથ્યાશ્રુત-વસ્તુસ્વરૂપ યથાવસ્થિત ન જાણુવાવાળું પક્ષપાત આશ્રિત-આદિવાળું જ્ઞાન અનાદિશ્રુત-અનાદિ જ્ઞાન, સપ`વસીત શ્રુત—અંતવાળું જ્ઞાન, અપ વસીત શ્રુત—અતવિનાનું જ્ઞાન. મિશ્રત સત્રના સરખા રહેલું જ્ઞાન. Acharya Shri Kailassagarsuri Gyanmandir આળાવાવાળું દૃષ્ટિવાદમાં અગમિકશ્રુત—જેમાં સૂત્રના સરખા આળાવા નથી તે જ્ઞાન. અંગપ્રવિષ્ટ—ખાર અગ યાને દ્વાદશાંગીગત જ્ઞાન. અનંગપ્રવિષ્ટ—અગબહારનું ઉપાંગાદિ જ્ઞાન. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનથી જુદું પાડવામાં આવે તેા (જુઓ કે સથા જુદું પડતું નથી) મતિજ્ઞાન સ્વઉપકારી છે ત્યારે શ્રુતજ્ઞાન સ્વ-પર બન્નેને ઉપકારી છે. મતિજ્ઞાન પ્રથમ અને શ્રુતજ્ઞાન પછી છે. જેથી ચેાગ્ય અર્થ જણુાય તે મતિ. ત્યારે જેથી અથવા જે સંભળાય તે શ્રુત. અર્થાત્ સાંભળવાથી થતા ોધ તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે ત્યારે શ્રુતજ્ઞાનના ચૌદભેદ છે. સાંભળવાથી શ્રતનાન ચાય છે ત્યારે બાકીની ઇંદ્રિયે! અને મનથી મતિજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાન, અક્ષરની આકૃતિવાળુ છે ત્યારે મતિજ્ઞાન આકૃતિ અને આકૃતિ વિનાનું પણ છે. આ પ્રમાણે મતિ, શ્રુતજ્ઞાન અન્ય।અન્ય જુદાં પડે છે પણ તેને એવે નિકટના સંબંધ છે કે એકના અભાવે બીજાને અભાવ થાય છે. અને એકની હૈયાતિમાં ખીજાતી હૈયાતિ છે, For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy