SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૫૮ ) સાધુઓને નમન કરી સુદના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરભાવને ધારણ કરનાર પ્રાણિઓ, વેરભાવના ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દુખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીએ ! જેને તૃણુ અને મણિ, પથ્થર અને સેતુ, સુખ અને દુઃખ એ સવ ઉપર સમદ્રષ્ટિ છે. સ્પા સમભાવના પ્રભાવથી જ સ્વાભાવિક વૈવિરોધવાળાં પ્રાણિએ પાતાને વૈરભાવ મૂળ દે છે. કેટલા બધા સમભાવના પ્રભાવ ! આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારે। જન્મ પવિત્ર થયે. હું આજેજ કૃતાર્થ થઈ. મારા જીવનમાં આજના દિવસ કાયમને માટે યાદગાર રહેશે. ત્યાદિ વિચાર કરતી સુના થેોડેક દૂર ગઇ. આગળ જઇને જીવે છે તે દેવગણથી ઘેરાચેલા ( વાટાયેલા) જોણે ઈંદ્ર જ હાય નહિ, અથવા તારાગણુથી પિરવલે! ચંદ્ર જ હોય નહિ. અથવા રાજ દોથી ઘેરાયેલા ચક્રવત્તિ જ હાય નહિ. તેવા અનેક મુનિ-વૃષભાથી અને જન-સમુદાયથી વિટાએલા, ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સુદનાના દેખવામાં આવ્યાં. પ્રકરણ ૩૧ મું. * Acharya Shri Kailassagarsuri Gyanmandir સદભેાધ અને જ્ઞાનરત્ન ***** નિત ગુરૂરાજનાં દાન થતાં જ સુનાના રામરામ ઉલ્લાસ પામ્યા. હર્ષાથી ભીંજાતાં નેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરૂરાજ નીહાળી, જાતુ પૃથ્વી પર સ્થાપન કરી, હાય મસ્તક પર નોખી, મસ્તકથી ભૂમિતળ સ્પર્શી પંચાંગ પ્રણામપૂર્વક ગુરૂશ્રીને નમસ્કાર કર્યાં. For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy