SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ છે. હ ષોડશ ગ્રંથ. ૪y છે અથાન્તઃ પ્રવધઃ (૭) अनुष्टुप. अन्तःकरणमद्वाक्यं सावधानतया शृणु । कृष्णात्परं नास्तिदैवं वस्तुतो दोषवर्जितम् ॥२॥ અર્થ–શ્રીમહાપ્રભુજી વલ્લભાચાર્યજી) પોતાના અંતક છે આ રણ પ્રતિ કહે છે. હે અંતઃકરણ! સાવધાનપણાથી મારું વચન એ સાંભળ. ખરું જોતાં સર્વ દોષોથી રહિત શ્રીકૃષ્ણ સિવાય કોઈ ઉના ત્તમ દેવ નથી ૧. चांडाली चेदाजपत्नी जाता राज्ञा चमानिता। कदाचिदपमानेपि मूलतः काक्षतिर्भवेत् ॥२॥ * અર્થ–ો ચાંડાળણી કદાચિત્ રાજપત્ની (એટલે રાજાની રાણી થાય) અને તે રાજાની માનીતી બને. પછી કદાચિત્ તેનું : રાજા તરફથી અપમાન કરવામાં આવે તો પણ મૂળ સ્થિતિ કરતાં જ શી હાનિ થાય? ૨. समर्पणादहं पूर्वमुत्तमःकि सदा स्थितः ।। काममाऽधमता भाव्या पश्चात्तापो यतोभवेत् ३६. અર્થહું સમર્પણ કરવાથી અગાઉ શું સદા ઉત્તમજ હતા આ પૂર્વે પેક્ષાથી મારી કયી જાતની અધમતા થવાની કે જેનાથી પ- છે શાત્તાપ થાય. - સાર–બ્રહ્મસમર્પણ કરવાથી કોઈ જાતની હાનિ નથી, પતિ જ ણ ઉલટ લાભ છે. અને સમર્પણ ન કરવાથી કર્સ, કર્મ અને ક્રિયા કયા સર્વમાં એક જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે. એ અભિમાને છે ન કરીને તેનાં સારાં વા માઠાં ફળનો કર્તા અધિકારી થાય છે. એ અને For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy