SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪.૪ ૪.૪ ૪. ૦૬ ૪ ૪ આ / ' ડશ ગ્રંથ. ૪૩ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે કે નિવેદન કર્યું છે, તેવા ભક્તને અર્થાત્ શ્રીકૃષ્ણની સાથે જેના પ્ર ણે પણ પરાયણ છે તેવાઓને કયી જાતની વેદના છે? (ાઈ જાત- ની પણ નથી.) ૪. तथा निवेदने चिंता त्याज्या श्रीपुरुषोत्तमे। विनियोगेऽपिसा त्याज्या समर्थोहि हरिःस्वतः५. અર્થ–તેમજ શ્રી પુરુષોત્તમ વિષયક નિવેદન ખાતે ચિંતા ન કરવી. વિનિગ વિષે પણ તે ચિંતા ન કરવી. કારણ કે શ્રીહરિ સર્વ સમર્થ છે. સાર–મેં ઈશ્વરને નિવેદન કર્યું તેને શ્રીહરિએ અંગીકાર કર કર્યો કે નહિ તે બાબતની પણ ચિંતા ન કરવી. તેમજ સમર્પિત વસ્તુને પ્રભુની સેવામાં વિનિયોગ થે. હવે આગળ સેવા માટે જ કેમ કરશું? તે બાબતની પણ ચિંતા ન કરવી? શ્રીહરિ સેવા માટે છે તથા ભક્ત માટે સ્વતઃ સમર્થ છે. એમ સમજવું. પ.. लोके स्वास्थ्य तथा वेदे हरिस्तु न करिष्यति। पुष्टिमार्गस्थितोयस्मात्साक्षिणोभवताऽखिलाः અર્થ–લેકમાં તથા વિદમાં શ્રીહરિ સ્થિતિને નહિ કરશે છે. જેથી શ્રીહરિ પુષ્ટિમાર્ગ સ્થિત છે તે માટે સર્વ સાક્ષી તરીકે થાઓ. હિ એ સાર–શ્રીકૃષ્ણ લેકિક વ્યવહારને અને વૈદિક વ્યવહારને તે સિદ્ધ ન કરે તો તે માટે પણ ચિંતા ન કરવી. શ્રી પ્રભુ પુષ્ટિમાર્ગ સ્થિત છે માટે સર્વ ભક્તજનો સાક્ષી તરેહથી જુઓ. ૬. सेवाकृतिगुरोराज्ञाऽबाधनं वा हरीच्छया। अतः सेवापरं चित्तंविधाय स्थीयतां सुखम् ।। અર્થ–ગુરુની આજ્ઞારૂપ સેવા કરવી. અથવા તેમાં હોય $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ના ૪..૫ .૪ ૪.૫ ૪.૬..૪ ૬.૧ For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy