SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થજો ભગવાનને ન કરવા દેવી હેય તેાતે ભગવાનથી થયેલા પ્રતિબંધ સમજવા. તેમાં તેા પછી બીજી ગતિ નથી. અથવા કોઇ કાર્યમાં તત્ત્વના નિર્ણય થવા રૂપ વિવેક જ્યારે અને ત્યારે તેનું સાધન થાય. જ્યાં સુધી તત્વ નિર્ણય ન થાય ત્યાં સુધી કાંઇ કરવાના નિશ્ચય થતા નથી, આ વિવેક સર્વ સંમત છે. ૩. बाधकानां परित्यागो भोगेप्येकं तथा परम् । निःप्रत्यूहं महानूभोगः प्रथमे विशते सदा ॥४॥ અર્થ-ત્રણે લાકિક ખાધકના પરિત્યાગ થવાની જરૂર છે. ભાગમાં તા કેવળ એક લોકિક ખાધક છે. અને પ્રથમમાં અલાકિક સામર્થ્યની પ્રાપ્તિ થયા પછી ભગવાન તરફથી મળેલા મોટા ભેાગ નિર્વિન્ન સર્વકાળ પ્રાપ્ત થાય છે, જે સેવામાં ઉપયેગી થાય છે. ૪. सविघ्नोल्पो घातकः स्याद्वलादेतौ सदा मतौ । द्वितीये सर्वथा चिंता त्याज्या संसारनिश्वयात् ५ અર્થ-લૈાકિક ઉદ્વેગરૂપ વિન્ન છે, તે જો અલ્પ હાય તા પણ ખાધ કરનારાજ છે. અને ખીજા બે લાકિક ભાગ તથા પ્રતિબંધ આ બેઉ પણ ઘાત કરનારા છે. માટે એને તાબળથી સર્વથા ત્યાગ કરવેશ, અને બીજો ભગવત્ કૃત પ્રતિબંધ તેમાં ચિંતા ન કરવી, કારણ કે એ તા ભાગવીએ છીએજ. જન્મ મરણથયાંજ કરે છે. માટે એ તે નિશ્ર્ચયજ છે, અને નિશ્ચય પૂર્વક એમ જાણવું કે, પ્રથમ અંતર્યામીથી થયેલા ઉદ્વેગમાં ભગવાનને લ દેવુ નથી અને ત્રીજો લાકિક ભેગ છે તેમાં એમ જાણવું કે આ ગૃહ છે તે ખાધક છે. માટે તેને ત્યાગ કરી દેવા. ૫. For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy