SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશલના પાટણમાં પ્રવેશાત્સવ ઘેર ઘેર કંકુના થાપા કરીને, પ્રવ્રુદ્ઘિત તારા બધીને તથા પૂજેલા પૂર્ણ કલોં। સ્થાપીને નગરના લેાકાએ નગરને શણગાર્યું અને ઠેર ઠેર પતાકાઓ બાંધી દીધી.૨૬૮ તે પછી સિતા વડે જેમનું પડખુ શાલી રહ્યું હતું, શ્રીમાન લક્ષ્મણુ જેમની સાથે હતા અને રાવણુને ભયાનક એવા શ્રીરામચંદ્ર જેમ અયેાધ્યામાં પ્રવેશ કર્યાં હતા તેમ, સમરસિંહે પાટણમાં પ્રવેશ કર્યાં. ૨૬૯ તેની પાછળ સધપતિ દેશલ, દેવાલય તથા ગુરુદનની સાથે પાટણની સ્ત્રીઓના એવારણાં ગ્રહણ કરતા નગરમાં દાખલ થયા;૨૭૦ અને માર્ગમાં શ્રદ્ધાળુ મનુષ્ય એ કરેલી યાત્રાની પ્રશંસાને સાંભળતા તેમજ મંગલાને મહણુ કરતા પેાતાના ધર પાસે આવી પહે ંચ્યા.૨૭૧ તે સમયે સુવાસિની સ્ત્રીઓએ દીવા, દૂર્વા ( ધરા ), અક્ષત તથા ચંદન વગેરે પદાર્થો ચાળમાં મૂકીને શ્રીદેશલના તથા સમરસિ`ડુના લલાટમાં પ્રથમ તિલક કર્યું` અને તેનાપર ચાખા ચેઢિયા.૨૭૨ તે પછી સુર ગીતમડળ થવા લાગ્યા અને ભાટ-ચારણાના જયજય શબ્દો ઉચ્ચારાઇ રહ્યા ત્યારે દેશલે પચ પરમેષ્ઠિનું મનમાં સ્મરણ કરીને પાતાનું ધર શાભાવ્યું–પાતાના ઘરમાં પ્રવેશ કર્યાં.ર૩ અને દેવાલય ઉપરથી આદિનાથ ભગવાનને તથા કપાઁ યક્ષને ઉતારી લઇ પેાતાના ઘર દેરાસરમાં તેણે પધરાવ્યા.ર૭૪ પછી પોતાના પુત્ર સાથે તે માસન ઉપર બેઠા એટલે નગરના લેાકાએ તેનાં ઓવારણાં લીધાં, તેને આશીર્વાદ આપ્યા તથા વંદન કર્યું. આ બધું જોઇને દેશલના નેત્રમાં હર્ષનાં આંસુ ઉભરાઇ નીકળ્યાં.ર૭પ તે વેળા સમરસિંહે પણ પેાતાને કૃતા માનીને નગરવાસી લોકાને વસ્ર, તાંબૂલ વગેરે અર્પણ કર્યો અને તેઓનું સન્માન કર્યું.૨૭૬ એટલું જ નહિ પણ ભાટા, ચારણા, બ્રાહ્મણે) તથા બીજા યાચકા, કે જેઓ ઉપરાઉપરી આશીર્વાદેા આપી રહ્યા હતા તે સર્વને પશુ સમરસિંહું સ ંતાપ્યા, ૨૭૭ ( ૨૨૯ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy