SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવન ૨ શું લેખશાળાને યાગ્ય ગણાય, સરસ્વતીને કદી ભણાવી પડે ખરી ? ૬૭૯ તે પછી રાજાએ મંત્રીએ તથા સામતા આદિ રાજલેાકને તથા સર્વ નગરવાસીઓને કહ્યું કે, તમે મા સાંભળેા. તમારે મનમાં આવે વિચાર આ ક્રાઇ પરદેશી, રાજા થઇ એટા ! કેમઅે, સૂર્ય ખીજે દિવસને શ્વર અને છે.૬૮૦-૬૮૧ વળી એવા કંઇ નિશ્ચય કાઇના કુળક્રમથી ચાલ્યુજ આવે ! સર્વ સ્થળે આપણે સાંભળીએ છીએ કે, પૃથ્વી વીર પુરુષાએજ ભાગવવા યેાગ્ય છે.૬૨ સિહા તથા સાત્ત્વિક-વીર પુરુષાની સ્થિતિ લગભગ સમાન અને એકજ હોય છે. તે જે ક્ષેત્રમાં જાય છે તે ક્ષેત્ર, તેઓના બાપદાદાઓએ ઉપાર્જન કરેલુંજ થઈ પડે છે.૮૭ માટે આ કુમારને તમારે મારા કરતાં પણ અધિક ગણવા.કેમકે, આ સિડુસમાન છે અને પેાતાનું ઉપાર્જન કરેલુંજ પાતે ભાગને છે. ૬૮૪ મે તે! મારા પિતાએ આપેલા રાજ્યનેજ સદા ભાગળ્યું છે. (અને તેમાં કાંઈ આશ્રર્ય નથી ) કેમકે કૂતરાએ પણ પેાતાના સ્વામીએ આપેલા ખારાકને આનંદપૂર્ણાંક ખાય છે. ૬૫ માટે તમારે કદી પણ મદમત્ત બની જઇને આની આજ્ઞાનું અપમાન કરવું નહિ, કેમકે આ પરદેશી છે, તેથી તમારા અલ્પ અપરાધને પણ સહન કરશે નહિ.”૬૮૬ રાજાના આ શાસનને શિષ્ય જેમ ગુરુના શાસનના સ્વીકાર કરે તેમ,તેઓએ ભક્તિથી નમ્ર મસ્તકે સ્વીકાર કર્યાં. ૬૮૭ તે પછી અગ્નિશરી રાજાએ, દીન આદિ સર્વને દાન આપ્યાં અને પાતે વનવાસના આશ્રય કરી તપ કરવાના આરંભ કર્યાં. ૬૮૯ રાજા શખ, પેાતાને પુષ્કળ વૈભવ પ્રાપ્ત થયા તા પણુ પેાતાના મિત્રને ભૂલી ગયા નહિ. કેમકે વર્ષાઋતુમાં પુષ્કળ જળની આવક હાવા છતાં પણ સમુદ્રની સ્થિતિમાં કદી ફેરાર થાય છે ? ૬૮૯ આ વિષયમાં કમળ તા ધિક્કાર પાત્ર છે, કેમકે તે, પેાતાનેા મિત્ર (પેાતાને પ્રપુલ્લ કરનારા સૂર્ય ) જ્યારે ચાલ્યા ( ૧૧૦ ) હે લેકા ! ન કરવા કે, દિવસે પણ For Private and Personal Use Only નથી કે રાજ્ય
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy