SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ન મ્ર–નિવેદન અખીલ જગતમાં આજે તેથી વધારે પ્રિય અને બોલવામાં સાને ઉપયોગમાં આવતાં શ્રી. સિદ્ધાચલના સ્તવને છે. અને તે વિષયની ચેકબંધ માગણીઓ આવતાં અમારા મંડળે એ વિચાર પૂજ્ય જૈનાચાર્ય શ્રીમવિજયભુવનતિલકસૂરિજી મહારાજની રૂબરૂમાં જાહેર કર્યો. પૂ. આચાર્ય દેવે પણ એ વિચારને સતેજ કર્યો. અને પ્રેરણા પણ કરી. જેથી નાનું પણ સર્વજનપયોગી આ પુસ્તક બહાર પાડવા અવસર પામ્યા છીએ. કાર્તિક વિગેરે પૂર્ણમાના દિવસોમાં ઉપયોગમાં આવે તે માટે શ્રી. શત્રુંજય તીર્થના મહિમામય એકવીશ દુહાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શત્રુંજયની યાત્રા કરનાર ભાગ્યવંતને પણ આ પુસ્તક અત્યંત ઉપયોગી નીવડશે. વાચકને પ્રાર્થના છે કે આ પુસ્તકની આશાતને ન કરતાં યોગ્ય ભકિતમાં ઉપયોગ કરશે તે હમારે શ્રમ સફલ થયે માનીશું. મંત્રી. જગુભાઈ For Private and Personal Use Only
SR No.020703
Book TitleShatrunjay Mahatirth Gun Gunjan
Original Sutra AuthorN/A
AuthorBhuvantilaksuri
PublisherShinor Jain Sangh
Publication Year1947
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy