SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ ૮ વ્યંતરના ઇંદ્રને અભીનંદનના ઉપદેશથી થયા, ૯ ચડજસા જે ચંદ્રશેખરને પુત્ર તેણે ચંદ્ર પ્રભુને વારે કે. ૧૦ ચકાયુદ્ધ જે શાંતીનાથને પુત્ર તેણે કથા. ૧૧ રામચંદ્ર દશરથ પુત્ર તણે મુનિસુવ્રત સ્વામીને વારે કથા. ૧૨ પાંચ પાંડવો તૈમનાથને વારે કરો એ સર્વ ઉદ્ધારાથા આરે થયા વચ સુમ ઉદ્ધારને પાર નહી ઇહાં કોઈને પ્રાસાદ કરી લેપમય મૂર્તિ સ્થાપી. ૧૩ જાવડ ઉદ્ધાર સંવત ૧૦૮ માં થી તે કાશ્મીરને વેપારી પારવાડ હતા તેમના દીકરાએ ગરનારને ઉદ્ધાર કર્યો. 14 બાહડ મંત્રી શ્રીમાલીન સંવત ૧ર૧૨ માં થયે તે કુમારપાલના પ્રધાન હતા પલીટાણાને શ્રાવક હતો એમ ગીરનારના મહાગ્યમાં કહ્યું છે પ સમરાસા આવા સંવત ૧૩૭૧ માં કયો. ૧૬ કરમાસાહને કરલે ઉદ્ધાર સંવત ૧પ૮૭ માં તે હાલ વાત છે તે ચીત્રાડને મંત્રી હતા. ૧૭ વિમલવાહનરાજ છલે ઉદ્ધાર ૬પ સહરના ઉપદેશથી વિશેષ લાભ જાણી કરાવશે. ઉપધાત લાગવાથી પુનઃ ૧ તલાટી. ૨ શાંતીનાથનું જીનાલય. ૩ ડરીનું * પગલાં. ૫ આદેસરજીનું અવ પાંચ પ્રસાદ પડમાં જગન્યથી કરાવ ભરાવે તે ઉદ્ધાર કહીએ શક્તિ પ્રભાવે વિરોષ જીનાલય જીન પડીમા ભરાવે સમાવે ઉદ્ધાર કરનાર માનુ પોતાના આત્માને જ ઉદ્ધાર કરે છે. હવે એ તીર્થાધિરાજની સ્તુતિ ભક્તિ કરે છે. श्री शत्रुजय भूपणं जिनवरं, श्रीनाभिभूपात्मजं । मद्रे नाकिवरेनरेद्रनि कर. भक्त्याप्रणुन्नैर्नतं ॥ झानंययस्यात्रिकालवस्तुविषयं, लोकेतरामासिकं । सर्वेषांहितदंपारसमयं, बंदेन मादिश्वरं ॥ १ ॥ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy