SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનુક્રમણીકા. પ્રસ. વિષય. ૧ સમ્યક ધર્મરૂપ પ્પવૃક્ષનું ખીજ એવું જે સમતિ તે શું પદાર્થ છે તે ટુંકામાં સમજાવે... ૨ સર્વ લેાકા પાતપોતાના કુલ ધર્મને વિષે પ્રીતી પૂર્વક મેક્ષ માની રહેલા છે તે વારે વસ્તુગતે સત્યધર્મનું સ્વરૂપ શું છે તે પ્રકાશ કરે... ૩ સામાયકમાં મનતા સવર સર્વથા થઈ શકતે નથી અને મનતા કુબ્યાપારથી સામાયક ભગ થાય છે માટે તેનું પ્રાયશ્ચિત પુરી કરી કરવું જોઇએ જેથી કર્યા કરતાં ન કરવું તેજ ભલું છે. ... ૪ મેાક્ષને માર્ગ જ્ઞાન દર્શત ચારિત્ર વીર્ય છે, તે કેમ પામીએ? ૫ સિદ્ધ ભગવાન જ઼ીએ અનંત છે તથા તેમને પારૂપી કેમ કહ્યા. ૬ સિદ્ધ ભગવાન ક્યાં છે, અને તેમનું કેવું સ્વરૂપ છે તથા તેમને અનંત ચતુર્થાંીવંત તથા તેમના સુખનું પ્રમાણ અને સમશ્રેણી, ચેન પ્રમાણ ચાર નિક્ષેપાદ્રવ્ય ક્ષેત્રાયનુ સ્વરૂપ વત કરે... ૭ ક્રમ સંત આત્મા તેજ સમયે લેાકાંતે શી રીતે જાય છે. અને તેની ગતી કેવી છે ? ... ... ... ... ૮ સિદ્ઘશીલનું સમ્યગ સ્વરૂપ, તથા સુખ, નામ, ગુગુ, મલાદિકનું શાસ્ત્રાનુસારે વર્ણન કરો. ૯ સેન પ્રશ્નમાં પુછેલા પ્રશ્નાતર મધ્યેથી કેટલાક ઉપયોગી ઉત્તર લખીએ ... છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir 030 ૧૦ ગૃહસ્થના આચારવાળા યતી, સાધુ, ગાજી, મહાત્મા, સામાયક લીધા વીના પ્રતીક્રમણુ કરે કે કેમ ?... ૧૧ શ્રી હીરસૂરિજીએ શ્રીપતન ( પાટણ) નગરે સમસ્ત સંધ આગળ સંવત ૧૬૪૬ ના પાસ સુદ ૧૩ શુક્રવારે બર જ૫ કહ્યા તે કેવી રીતે. ૧૨ જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કેવી રીતે થાય છે, તથા પ્રણામ કેટલી પ્રકારે થાય છે. ... ૧૩ તુચ્છ સ`સાર કેમ સમજાય? ... ૧૪ દર્શન, જ્ઞાન, ચારિત્રના પર્યાય કીયા. અને તેથી શા ગુગુ થાય છે. ... ૧૫ ચાર પ્રકારના જીવ કીયા, ૧૬ પાંચ ખાટકીશાળાનાં સ્થાન કીયાં. ૧૭ દર અગ્નિકાય તથા અપકાય કયાં સુધી છે. ૧૮ અભવી જીવનાં પ્રસિદ્ધ નામ તથા તે શું ન પામે તેનું સ્વરૂપ કહે ૧૯ ભામ`ડળનુ તેજ સૂર્યથી અધિકતર છે તે કેમ ... For Private and Personal Use Only ૨૦ ચાર કારણુ વસ્તુ માત્ર માંડે છે તે કીયાં ?... ૨૧ મિથ્યાત્વ વિષે ચાબગી, તથા સાદિ અનાદિ મિથ્યાત્વ ને કહીએ અને મિથ્યાત્વને ગુણુઠ્ઠાણું કેમ કર્યું. . પૃ. ૧ ૧૪ ૧૯ ૧૨ ૨૧ ૨૧ ૨૧ ૨૨ ૨૮ ૨૯ २८ ૩૦ ૩૦ a ૩૦ ૩૧ ૧ ૩૧ ૩૧ ૩૨ ૩૨
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy