SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) શ્રી જનતત્વસંગ્રહ અન્ય શાપિ, ઉi. अहिंसा लक्षणो धर्मः । अधर्मः प्राणीनां वधः । તમાન પર્મિો . વર્તચાકાળીના ૧ ઇતિ. पुन:त्यजेत् धर्म दयाहिनं । विद्याहिनंगुरुत्यजेत् । त्यजेत्क्रोधमुखिभार्या । निस्नेहाबांधवात्यजेत् ॥ २ ॥ શિષ્ય-હિંસાએ અધર્મ છે તે ખરી વાત પણ જીવ દ્રવ્ય તે અમર્તિમંત છે, કેઇને માર્યો મરતો નથી માટે તેની હિંસા શી રીતે થાય? ગુરૂ-સર્વ જીવ માત્રના ચારથી દશ શુદ્ધિ પ્રાણ હેય છે તેને જે વિનાશ કરે તેને હિંસા કહે છે. यदुक्तं। पंचंद्रियाणि विविधबलच । उत्स्वास निश्वासमथान्यदायु । प्राणादशैतेभगवद्भिक्ता स्तेषांवियोगीकरणंतुहिंसा ॥ १ ॥ તે, અના ઉપયોગ થાય તેને દ્રવ્ય હિંસા કહીએ અને જાણીને તિવ્ર પ્રણામે કરે તે ભાવ હિંસા છે. તેનું ફળ ભવાંતરે તિવ્ર વેદનાને રસોદય પ્રાપ્ત થાય છે તે મધ્યમ સ્થિતિ નિકાચિત વર્તિ તથા વિધ ઊપાએ છુટીએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ નિકાચિત વતિ કર્મબંધ તે ભગવ્યા વિના છુટે નહી. માટે તિવ્ર ભાવે હે ભવ્ય જીવ કઈ કર્મબંધ કરશે નહી, ઈહા કહેશે જે તથા વિધકર્મનું શુભાશુભ ફળ આ ભવમાં મળે કે કેમ, (તત્રાદ) ઇમિ માણે તથાક્ષે મોવ ને ૪િ __ अत्युग्र पुन्य पापानि महेव फल जायते ॥ १ ॥ એટલે અતી ઉગ્ર પુન્ય તથા પાપનું ફળ છ મહીના, છ પક્ષ છ દીવસમાં જરૂર મળે છે, માટે વિચાર કરી કામ કરવું, કેમકે થોડા જીવીતવ્યને માટે જી. વને ભારે કમી કરે નહી, કાચના કટકા માટે કામ કુંભ અને રત્ન ચિંતામણી ભાગવું. ખીલા અર્થે ઝાઝ ભાગવું, દેરડી સારૂ નશ કાઢવી, ઊંદર ૫. કડવા ડુંગર ફેડ, સસલા સારૂ સૈન્ય મોકલવું, દેરા માટે નવ લખ હાર તોડવે, એ કેવી અજ્ઞાન દશા છે, તિવ્ર પાપથી પુર્વના સુકૃત્ય પણ બળીને ભસ્મ ભૂત થઈ જાય છે, માટે ભવ ભીરૂ પુરૂષોએ ભારે કર્મિ ન થવું. મહાવ્રત અણુવ્રત, અઢાર પાપ સ્થાન, સાત વ્યસન, પાંચ પ્રમાદ, મિથ્યાત્વાદિ ચાર હેતુ જીવાદિક નવતત્વ, ખટ દ્રવ્યાદિ અનેક પદાર્થની વાખ્યા કરી છે તે પ્રાય અહિંસા ધર્મની પુષ્ટીને માટે જ છે, અર્થાત્ જીવ રક્ષારૂપ દયા ધર્મનાં સાધન ભૂત સમસ્ત કૃત્ય જાણવા વૈરાગ્ય શતકમાં કહ્યું છે જે જ્યાં સુધી ઈદ્રિ બલ હીણ થઇ નથી. જરા આવી નથી, રેગ થયું નથી. મૃત્યુ સરણ થયું નથી, ત્યાં સુધી હે ચેતન ધર્મ બનશે. પછે તે સર્વેને સ્વાધિન થએ છતે કેમ ધર્મ સાધીશ. જેમ ઘર બળવા લાગે તે કુપ બેદી પાણી કાઢી ન શકીએ, વલી પાછલી રાત્રીએ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy