SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૮) શ્રી જૈનતત્વસંગ્રહ. ઈત્યાદિ અનેક પ્રકારના જૈિન મતમાં અક્ષર અંક લબ્ધીવત–પુષ્ટત્તર ઉપચાર છતાં અવર મંદમતી મિથ્યાત્વી એ આચરેલા લુલા ઉપાયનું કે મુર્ખ સેવન કરે. અર્થાત મિથ્યાત્વરૂપ બમજાલમાં ભવ્ય જીએફસાવવું નહી. બહાં કઈ કહે છે એમ કરવાથી શ્રાવકને લકત્તર દેવગત મિથ્યાત્વ લાગે કે નહી, તેને માટે સમજવું જે માત્ર પુદગલ સુખના અરથી વિષયાસક્ત ભવાભિનંદી જીવને તે મિથ્યાત્વ લાગે પરંતુ આત્માનંદી શ્રદ્ધાવંત ભવભીરૂ છો છે તે પરંપરાએ ધર્મકાર્યને બાધક ગોપસર્ગ અંતરાય ઉછેરવા પ્રબલ પ્રસિદ્ધ અપૂર્વ મંત્રનું સેવન કરતાં દુષણ નહી. ઈતિર પ્ર૦ ૩૦૩–સ્વામીવછલ કેવી રીતે કરે, ઉડ:–વિશેષ માસામાં ચુલા ચ્યારીને પૂછ પ્રમાઈ ચંદર બાંધી વાસણ પ્રતિ લેખન કરી જણાપૂર્વક સીધુ સામન જોઇ ઝાડકી ચાલી સોધન કરી પવિત્ર જળ એટલે ગરેલા પાણીથી રસવતી કરે ત્યાં ત્રસ જીવ સંસર્ગ વસ્તુ અભક્ષ અનંતકાય વર્શ રજત રૂ૫) પાત્રસમ સ્વધર્મનું મિષ્ટાન વસ્તુથી પિષણ કરે ભૂમિખેદી આ ઈ કરવી તે કરતાં લેઢાના ચુલાથી કરવી ઠીક છે, કેમ કે ચોમાસામાં કયારી ખેદી અગ્નિ કરતાં અસંખ્ય ત્રસાદિ છવને વિનાશ થાય છે. તથા ઇંધણ છાણમાં આશ્રીત રહેલા ત્રસ છે તથા લીલ કુલના અગ્નિથી ભસ્મભૂત થઇ જાય છે. વળી કેટલાક અવિવેકી માણસે સીધા વાસણની સુધી ન કરતાં ધમાધમિએ રાત્રિને વિષે પકવાન ચુરમુ રાંધીને સંઘ ભક્તિ કરે છે તથા નાતવર કારસી આદેમાં પણ ચણાના આટા સાથે કાચા દુધને મા તથા દાણુના ઓસામણમાં કાચી છાશ દહી નાંખી કઠી કરે છે તથા સડેલી ત્રસ જીવસહિત સાક ભાજીનું છેદન ભેદન કરે છે. જીવાકુલ ભુમિઓ ભાંણ માડી જમે છે. વધેલું અન્નવાસણ એ વાસી રાખે છે. એક ઠેકાણે એ ઉષ્ણુ ઠેલે છે, જેથી અસંખ્ય છત્પતિ વિનાશ થાય છે. અને દુર્ગધના ઉછાલાથી રેગોત્પતિ પણ થાય છે અરે શું થેડી અજ્ઞાનતા છે ગામડામાં આ બાબતના ઘણુ ગોટાલા દેખાય છે રસના ઇંદ્રિના લેલ પી જડબુદ્ધિ જને ભક્ષા ભક્ષનું ભાન રહેતું નથી દયાપહડ વજાડનાર મહામાહણ બીરૂદ ધારક પ્રભુજી, આવા પ્રકારના સ્વામી વછલની પુષ્ટિ કેમ આપે છે કારણ માટે સર્વ જીવોનું ઈચ્છનાર સજન શ્રાવક વર્ગ, અવિવેકી માણસોની આચરણ દુર કરી જયણું પૂર્વક પુર્વીપર દ્રષ્ટિ દેઈ લાભલાભ વિચારી દ્રવ્યસ્વામી વાત કરે. વલી તન મન અને ધનથી સીજાતા સાધર્મિને યથા વાત્સલ યોગ્ય રીતે સહાય કરવી. ઇત્યાદિક દ્રવ્ય વાછલના અનેક ભેદ છે. અને ભાવથી તે ધમપદેશ દે જીત પ્રણિત ધમેને વિષે જેડ જેથી ઘણે કાલ સુખી થાય. આ ઉપરથી હમેશાં શ્રાવકને વિશેષ પ્રકારે સમજવાનુ જે પોતાના ઘેર * અક્ષર સનેતે મંત્ર કહીએ તે મંત્ર ઉચારવાથી જે જે પરમાણુ ફેલાય છે તેથી કઇ પ્રકારની અસર પેદા થાય છે જેથી સર્પ હેર આટે નષ્ટ થાય છે ઈત્યાદિ ઘણાં ફાયદા થાય છે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy