SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૦ ) શ્રી જૈનતત્વસ”ગ્રહ. મસ્તક મુડાવી સ્નાન ન કરે પણ ગામ સ’ગ્રામે જતાં વિદ્યા મંત્ર સાધતાં રાત્રિએ પર્વ દીવસે સ્નાન કરે અને મસ્તક પણ ન મુંડાવે, જીન પુર્જાકે કાર્યે સ્નાન કરે તે ભાવસુધીનું નિમિત છે, પરંતુ શરીર સુખ માટે સ્નાન ન કરે વાર વાર લઘુ નીતી વડા નીતી કરીને શકા કરી વહેમ ધરી પુન: પુન: સ્નાન કરતા પગલે પગલે વિહંસા કરે તે દ્રવ્ય સુધીમાં પુન્ય નથી, માત્ર પાપનું જ કારણ છે, આ વિષય મારા મીત્રાની વિચિત્ર આનુચરણ પ્રત્યક્ષ જોઇ દાખલ કર્યા છે. આત્મા સદા પવિત્ર છે. અન્ય શાસ્ત્રે પિક્ત, सत्य शौचं तप शौचं, शौचं इंद्रिय निग्रहः ॥ भूतदया શોધ, બહ શોષ = પંચમં ॥ ? ॥ ભાવાર્થ:—૧ સત્યવાદી, ૨ તપસી, ૩ જીતેંદ્રિય, ૪ યાવત એ ચાર ભા વથી પવિત્ર છે. ૫ પાંચમે જલથી પવિત્ર તે દ્રવ્યથી જાણવા. કેટલાક લાકે કુંડ તથા ગંગાજી જમુના ગાદાવરી નર્મદા આદે નદીયામાં અધિક માસમાં સ્નાન કર્યાથી પુન્ય માનેછે તેણે સર્વજ્ઞ ભાષિત ધર્મનું સ્વરૂપ જાણ્યું નથી. કેમકે જલાશ્રીત રહેલા જીવા ઉપર પડતુ મુકી તેઓને ત્રાસ ઉપજાવતાં બેધધડકથી વિષ પાન કરી મગ્ન થાયછે એ કેવી અજ્ઞાન દશા છે, જો જલ શરણથી પાપ જાય તા મત્સાદિક જીવોની સિઘ્રતાએ સિદ્ધિ થવી જોઇએ. માટે દયાવંત પુરૂષોએ પુદગલાનંદ માટે થાડુ જળ ગળાને નિરાલી ભૂમિએ સ્નાન કરવું ઉચીત છે. શિષ્યઃ—લાકીમાં જલ શાચવાલાને આચાર વત કહે છે તે વિષે શું સમજવું. ગુરૂ”—શીરું પ્રધાન નષ્ટ પ્રધાન, છે ન વોના નિષ છે મૂલા, ચñ તારીજ અર્થાત રૂડા આચારથી પ્રધાનપણુ તથા સ્વર્ગનાં મુખ મલે છે, પરંતુ કુલનું પ્રયાજન નહી. તિ અન્યમતે કીત... વલી. શીલ વિવનિતન ।। મુધૈવ ધારાઃ ॥ ૧ ॥ અન્યમતા વલીઓએ ભસ્મ ૧ કુલ, ૨ આટી, ૩ આતાપના ૪ બ્રાહ્મ, ૫ જલે ૬ માનસ સ્નાન, ૭ એમ સાત પ્રકારે સ્નાન માનેલુ છે. ઇા ગાઁધ મેલ લેપને નાશ કરનાર એવુ જે પાણી તેને દ્રવ્ય સ્નાન કહીએ. પરંતુ ધુલ ભસ્માદિત્તુ સ્નાન તેતેા વ્યર્થ છે. જલથી પણ કાંન નાકાદિની શુદ્ધિ થતી નથી ફક્ત ચાંખડીની શુદ્ધિ થાય છે. તે પણ થાડીવાર રહે હવે જે અંતરંગ મેલને દુર કરનાર એવુ જે શુભ ચિત્ત ધર્મ ધ્યાન રૂપ પાણી તે ભાવ સ્નાન કહીએ રોષ અસ્નાન છે. ઈતુાં જીન પૂજા ગુરૂ ભક્તિ નિમિતે જે જલ સ્નાન કરવું તે ભાવ. સ્નાનનુ કારણ ભૂત સમજવું તેને પૂર્વ પૂરૂષોએ સાલનીક કહ્યું છે એની વિશેષ વાખ્ય For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy