SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૮) શ્રી જૈનતત્વસંગ્રહ, -- -- - ત્રતિય ગુણ સયામાં ધર્મ વિષે ત્રણ વિનને ય બતાવે છે. ધર્મ કરતાં તાઢ તાપ લાગે છે તે હીન વિલન છે. તેનો વિરાશનાદિકે કરી જય થાય છે. બાહ્ય વ્યાધિ જે વરાદિ શરીરના રેગ તે મધ્યમ વિપ્ન છે, એટલે તાઢ તાપથી વિશેષ છે તે આહારે કરી છતાય છે. અંતર વ્યાધિ જે મિથ્યાત્વ મોહની એટલે ધર્મ કરતાં મિથ્યાત્વને ઉદય થઇ જાય તો મહેસું વિન થાય, પૂર્વના બેથી આ વિશ્ન આકરૂ છે તે સુગુરૂ પિગે કરી છતાય છે. કેમકે ગુરૂ સમાગમે સમકિત પામે, માટે જ્ઞાનાભ્યાસ વિના વિન ટકે નહી, જ્ઞાનાભ્યાસથી પ્રણામ દ્રઢ રહે, સીત તાપથી ચલે નહી, જવર પ્રમુખમાં ક્રત કર્મ અહી આ મિથ્યાત્વ જેર છતાં સમ્યગ જ્ઞાને જીન વચન ભાવે ઇત્યર્થ. પ્રઃ ર૪ર જનકલ્પી મુનિ કોને કહીએ. ઊ:–પ્રથમ સંધયણવંત, નવ દશ પૂર્વધર હોય. લબ્ધિવત નગ્ન છતાં પણ બીજાની દ્રષ્ટિએ ન આવે તીસરા પ્રહરે એકલ અહારી, વલી છ મહીના અહાર ન મળે તો પણ કલામણું ન પામે. આંખમાં પડેલું ત્રણું અને પગમાં વાગેલો કાંટે પણ ન કાઢે. વાઘાદિકના ભયથી પાછો ન હઠે. રોગનું ઔષધ ન કરે. કંડ (લાકડી) ન રાખે. ઊભા કાઉસગ્ન કરે. ઈત્યાદિ ઉત્કૃષ્ટ પણે વર્તતા જીન કલ્પધારી મુનિનીને ધન્ય છે આવા મુનિની તુલના કરતા સામર્થ રહીત એવા દીગંબર મુનિ નામધારી મહીયલ માલહે છે પણ તે ઉભય ભ્રષ્ટ થાય છે. એટલે નથી સ્થિવિર કલ્પી નથી જન કલ્પી જે માટે જન્નત વરઘર ન રહે કેમકે ગીતાર્થની આજ્ઞા બહાર છે માટે ઇડ * પ્રઃ ૨૪૩ તપ ગચ્છનાં ધુરથી ગુણ નિશ્વન પટ નામ કેવી રીતે થયાં ૧ નિગ્રંથ નામ-સુધર્મ સ્વામીથી આઠ પાટ લગે થયું, ૨ કેટીક નામ-સુસ્થિત સુપ્રતિબદ્ધ કટીવાર સૂરિમંત્રજા પર્યાથી નવથી ચદમી પાટ સુદ્ધિ રહ્યું. ૩ ચંદ્રગચ્છ નામ-ચંદ્રસૂરિ આ ચાર શિષ્ય વજનના પંદરમી પાટે થયા. ત્યાં ચેરાસી ગછ થયા. ૪ વનવાસી નામ-સામંત ભદ્રસૂરિ સેલખિ પાટે થયા તે વનવાસી હતા તેથી પાંત્રીસ પાટ લગે ચાલ્યું. ૫ વડગછ નામ-સર્વ દેવ સૂરિ છત્રીસમી પાટે થયા તેઓને વડ હેઠ સૂરિપદ આપ્યાથી તેજ નામ પ્રસિદ્ધ થયુ. ૬ તપા નામ-જગતચંદ્રસૂરિ ચેમાલીસમી પાટે થયા જેણે આંબીલ વર્ધમાન આદે બહુ તપ કરી તપાબી રૂદ ધારણ કર્યું. રાજસભામાં ચેરાસી વાદિને છતી જય પામ્યા છે. એ પ્રકારે છ નામ ગુણ નિષ્યન તપગચ્છનાં જાણવાં, પરંતુ કદાગ્રહથી નામ ધારણ કર્યું નથી તેથી શુદ્ધ પરંપરા કહીએ. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy