SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહુ www.w A ARACIN અમ મનમાં અહેનીશગુલ લેસ્યારૂપ ભલા ધ્યાનમાં લોન રહે જેમ” સર્વેયા વીસા. मोरकी ध्यान भी घनघोरसे दोरसे ध्यान लगी नटकी । दीपक ध्यानपतंग लगी पनिहारकी ध्यान लगी घटकी ॥ चंद्रकी व्याज चकोर लगी चकवानकी ध्यानदीन सटकी ॥ मीनगनोजल ध्यान सागर पंथ प्राचिन रहे अटकी ॥ १ ॥ હવે ચાર ફ્રેંક વડે સાતુ અસારપ દર્શાવે છે, जन्म दुःखं जरा दुःखे | मृत्यु दुःखं पुनःपुनः ॥ संसार सागरे दुःखं । तस्मात् जायन जागत || १ ॥ काम क्रोधस्तथा लोभेदे हे तिष्टति तस्करा ॥ ज्ञानसह महारिण | स्वस्पात् जाग्रत जाग्रत ॥ २॥ मातातीस्तीपतानास्ति | नास्तिभार्यासहोदरा || { अर्थोनास्ति गृहंनास्ति । तस्थात् जायत जाग्रत || ३॥ आशया बद्धते लोक:कर्मणा बहु चिंतया || ૨૦૫ ) आयुषवन जानाति । तस्मात् जाग्रत जाग्रत ॥ ४ ॥ તિ સુગમાર્ચ હવે આત્માને વિશેષે એધ કરે છે. હું ચેતન જે ગુણ આત્મ દ્રવ્યમાં છે તે બીજા દ્રવ્યમાં નથી તેા તેને વિષે તું મારા પશુ કેમ માને છે, માટે સ્વરૂપ વિલાસ કર. For Private and Personal Use Only શિષ્ય-વિભાવતજી સ્વભાવ સન્મુખ થવુ એજ સાર છે એમ જાણીતા છતાં તે બનતું નથી તેનુ કારણ શું ? ગુરૂ-સંસાર ઉપાધિ રૂપ કુડાં આલેખનની પ્રમલતાથી નિજ સ્વરૂપ રમણ થતું નથી એટલે સસારીક કાર્યના અનેક પ્રકારના વિકલ્પના તુરંગના ઉછાલાધ્યાનના અવસરે કાલે છે માટે શુધ્ધ નિમિત શ્રી વીતરાગથી પૂર્ણ પ્રીતી જોડવી જેથી અનાઢિ વિભાવ દશા છુટી અને સ્વભાવ સન્મુખ ધ્યાનની લહેર ચઢસે, ફેર તે ધ્યાનથી ચલ્યા પછે પણ કેટલેક વખત તે આણંદમાં રહે સે, જેમ નાટક જોનારને તાપ તાઢ ઉર્જાગરાથી તથા વ્યાપારીને લાભની મજુરી ચા લજ્ઞ કામનો થાક, આભુષણના ભાર્ માહુ ગર્ભિત માણસને જણાતા નથી તેમ ધ્યાનથી પુદગલીક દુઃખ સહેજે વેદાય છે. એટલે જણાતુ નથી ત્યાથી જે ધ્યાન વસ્તુ જુદી છે માટે.
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy