SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ ( ૧૯૭) ६ बीजे वृक्ष अनंततारे लाल, पसरे भूजल योगरे वाल्हेसर ॥ तीम मुझ आतम संपदारे लोल, प्रगट प्रभु संजोगरे वालेसर ||तुझ॥३॥ ભાવાર્થ –હવે કારણ કાર્ય ભાવ કહે છે, જેમ બીજમાં અનંતા વૃક્ષની સત્તા છે પણ માટી પાણી સંગ મજાથી ઊગે છે તેમ ઊપાદાન ધર્મ નિ મિત્ત કારણ વિના પ્રગટે નહી જેમ જગતવાસી લોકો પોતપોતાના કાર્ય કરવા અભિલાખ ધરે છે, પણ સૂર્ય ઊઘાતરૂપ નિમિત્ત પામ્યા વિના કાર્ય કરી શકે નહી, તેમ માહુરી આત્મ સંપદા યદ્યપી સત્તારૂપે છે પણ જે વારે શ્રી વી. રામ શુદ્ધ સ્વરૂપને જેગ મળે તે વારે પ્રગટે માટે અરિહંત દેવનું આલંબરૂપ નિમિત્ત કારણ સિદ્ધતાનુ નિસ્પન કરનાર છે, પારસમણવત, ઈહાં સેનાના કઠી વિશે કારણ કાર્યભાવ કહે છે, તે સેનું ઊપાદાન છે. ૨ સેનાને સોની લેઈ ઉદ્યમ કરવા લાગ્યો તે વારે ઊપાદાને કારણે કહીએ ૩ કડી તૈયાર થવાથી તે ઊપાદાન કાર્ય કહીએ એમ સર્વ સ્થળે સમજવું અને આત્માને વિષે પણ તેમજ ઉતારવું. ७ अव्यावाध रुचि थइ । साधे अव्याबाध हो । देवचंद्रपद ते लहे । परमानंद समाध हो ॥ ८ ॥ ભાવાર્થ –જે પ્રભુને અવ્યાબાધ સુખ છે તે માહરે વિષે પણ છે જેથી હું પણ જ્ઞાનાદિ અનંત ગુણી છું. હવે તે માહરે શુદ્ધાનંદ ભેગ કેવારે પ્ર. ગટે, બપૈયાવત 2ષાતુર થયે થકે મેધને અભિલાખ તે તેમ ચેતન અવ્યાબાધ સુખને અભિલાખ થઈ પુદગલ સુખને વિષે ભક્ષણ સમાન આત્મ ગુણને ઘાતક જાણી તેથી ઉભો થકે એક આત્માનંદ કેવા પ્રગટે એહ યક વર્તે અને તેના સાધક મુનિ સમીપે સ્યાદ્વાદ આગમ શ્રવણ કરી પંચાશ્રવ તળા શુદ્ધ સંજમી થઈદેહ ની સ્મૃહિ થકે મેક્ષને સાધે ત્યાં અવ્યાબાધ સુખ સિદ્ધને એકેક પ્રદેશ અનંત છે. ૮ અહે ભવ્ય જીવો જે આત્મ સુખના ઈચ્છક થયા છે તે શ્રી ચંદ્રપ્રભ શુદ્ધ દેવ અશણ શરણ કર્મ રેગના પરમ વૈદ્ય મેહધકારને ડંશ કરવા ભાવ સૂર્ય દ્રશ, સમાકતીના પ્રાણ, દેશવિરતીને જપવા યોગ્ય, મુનિ જેની આજ્ઞાએ ચાલે છે, ઉપાધ્યાયના હદયરૂપે સરોવરના હસ, આચાર્યના નાથ, ગણધરના મોક્ષ હેતુ સ્યાદ્વાદ ધર્મના ઉપદેશક એહવા દેવની સેવા કરે, એજ સરણાઈ, ૯ સુવિધિનાથજીના સ્તવનમાં પહેલે જીવ અને પછી કર્મ કહીએ તે પિહેલા સિદ્ધને કર્મ શા કારણથી લાગે, અથવા પહેલું કર્મને પછી જીવ કહીએ તો કત વિના કર્મ કેમ સંભવે એ પક્ષ ઉપજે માટે અનાદિ સહચાર સંગ છે. ઇહાં કેઇ પુછે જે ઊભય સંજોગ એકઠે કહો તે કારણે કાર્ય સબંધ કેમ રહે. ઉપાદાન ધર્મ એક સમયમાં એકઠી જ કાર્ય કારણતા છે. સમ્યમ્ દર્શન સમ્યગ જ્ઞાનને છે, તવતુ. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy