SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનત્વસંગ્રહ, ( ૧૮ ) ત્રસ જીવ આશ્રી છે માટે પ્રજા વિગેરેમાં થાવર નિહાણી સરૂપ થાય છે તેથી વ્રત પજા નિંદવા યોગ્ય નથી કીંતુ પ્રશંસવા યોગ્ય છે. કારણ કે ત્રસનીયતના છે અવિરતિપણાને પશ્ચાતાપ ગૃહ વ્યાપાદિકનું ત્યાગપણ, જીન ગુણ બહુ માન થાય છે. તીર્થકર છતાં પણ પદીએ ન પડીમા પુછ છે. આ૬ કુમાર અને સયંભવ ભટશ્રી ન પડીમા દેખી પ્રતિબંધ પામ્યા છે. હસ્તીનાપર નગરે પાંચ પાંડવે શાંતિનાથનો મેલ નાયકપણે પ્રતિમા ભરાવો છે, શ્રી અષ્ટાપદ તીર્થને વિષે ભરતેશ ચાવીસ છબીંબ માન પ્રમાણે રત્નમય ભરાવ્યા છે એમ શ્રી ગાતમજીએ જગચિંતામણીમાં કહ્યું છે. ફારસંવિક મૂવમ વિનાના | ઇતિ વચનાત. વળી રાયસેગી સત્રમાં સાભ દેવે મોક્ષ અરથે પ્રભુની પજા કરી છે, દ્વિપ સમુદ્ર નરક સ્વર્ગનું જ્ઞાન ચીત્રક નકસાથી સ્પષ્ટ થાય છે તેમજ પડીમા દેખી કનગુણને અનુભવ થાય છે જધાચારણ મુનિએ પ્રતિમા વાંદી છે એ સબંધ ભગવતીજીને વીસમા શતકના નવમા ઉદ્દે સે સવિસ્તરપણે છે. આ વર વૈતાનિ બહુ વચનાની ત્યાંની પ્રતિમાઓ વાંદે, અંબ પારિત્રાજક દેશવિરતિ થયો ત્યારે પતિવા મરિહંત વેરાવા નમવાને આગર અને અન્ય દર્શનીના દેવગુરૂને નમવું નિષેધ્યું છે, વળી આણંદ શ્રાવકે પણ વ્રત ઉ. ચર્યા ત્યાં અન્ય દર્શનીના દેવગુરૂ પડીમા આદેને નમન પજનનાં પચખાણ કર્યો છે તેથી પિતાનાં મકળાં રહ્યાં એમ નિરધાર થાય છે. પ્રશ્ન વ્યાકરણ અધે સકલ સાધુને અરથે ગણધરજીએ કહ્યું છે જે– चेश्यहे निऊरही वैया वचंकरेइ० । ન પડીમાની વૈયાવચ્ચે તે પણ નિર્જરા અર છે, ચોથા ગુણ ઠાણાની કિયા મુનિ કરે નહી પણ અનુમોદના કરે તેથી મહાનિજા થાય છે એમ ચિાસરણ પયામાં કહ્યું છે. તીર્થકરે જેમ નિર્વઘભાષાએ વિહાર નદી તિરાદિ ઉપદેશ કર્યો છે તેમજ મુનિ શ્રાવકને જીનમંદીર પૂજા દ્રવ્ય સ્તવને ઉપદેશ નિર્વઘ ભાષાએ કરે વળી જીનવર કરવાથી અઢાર પાપસ્થાન ટળે છે. અહીં વાદી તર્ક કરે છે કે પડીમા અધારે કહી છે, ત્યાં જાણવું જે મુનિધર્મ ધારે છતા ન કરે પરંતુ ગૃહસ્થ જેમ અંને પાણી મુનિને દાનદેવું જે નિપજાવે છે તે અધર્મદ્રારમાં છે અને તે આહારદાનથી સંવરપણે નિપજે છે જેથી અન્ય પડીમા અધ દ્વારે ઘટે છે પણ જીન પડીમા વિશે સંભવ થતા નથી. चौविह सच्चेपनत्ते तंजहा १ नामसच्चे २ ठवणसच्चे ३ दव्वसच्चे ४ पावसचे १० તેથી પણ સ્થાપના સિદ્ધ થાય છે. પુનઃ नामजिणा जिणनामा । चवण जिणापुणः जिणंद पडिमाऊ ॥ ઢવાના જિળનવા મારા સમ વસાવ્યા છે ? ! For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy