SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬ ) શ્રી જૈનતત્વસંગ્રહ બ્રાહ્મણ વેદજ્ઞ હતા, તેમના સંદેહ ભાગી ૪૦૦ વિદ્યાથી સહિતને ઉપગાર કર્યા, જેને ૧૪૦૦૦ શિષ્ય હતા એહવા સર્વ શ્રી વીર પ્રભુ જયવંત વર્તા ૌતમસ્વામીએ જેને દીક્ષા આપી તે સર્વ કેવલી થઈ મેલ ગયા છતિ આશ્ચર્ય, ગોતમના પ૦૦૦૦ શિષ્ય સર્વ મોક્ષ ગયા, હવે મૈતમ આદે અગ યાર ગણધરના સંદેહ કહે છે. ૧ જીવ છે કે નહી, ૨, કર્મ છે કે નહી, ૩ જીવ છે તે દેહ છે, ૪ પાંચ ભૂત છે કે નહા, ૫, મનુષ્યાદિ જે આ ભવમાં તે પરભવે હોય કે મનુષ્ય પશુ થાય? ૬ બંધ મોક્ષ છે કે નહી ૭ દેવતા છે કે નહી ૮ નરકવાસ છે કે નહી તે પુન્ય પાપ છે કે નહી ૧૦ પરલોક છે કે નહી, ૧૧ નિર્વાણ છે કે નહી એ અનુક્રમે અગ યાર ગણધરને વેદગ્રુતિના પર વિરૂદ્ધપગાથી શંશય ઉત્પન્ન થયેલા તે સર્વ વીરભગવાને શાક્ત પ્રમાણથી નિવારી પ્રતિબોધ કરી ત્રીપદી આપી અજરામર પદના ભોગી કા વીર નિર્વાણ પછે ધર્મ સ્વામી પટેધર થયા, કારણ ગોતમજીને તેજ દીવસે કેવલ જ્ઞાન થયું છે માટે હસ્થ પટધર થાય, કેવલી પટેધર થાય નહી. વાર પછે બાર વર્ષ તમઝ મેક્ષ ગયા. સુધર્મ સ્વામીની પાટે જબુસ્વામી છેલ્લા કેવલી થયા, તેમના પછે દશ વસ્તુ વિકેટે ગઈ તે કહે છે. ૧ મન પર્યન જ્ઞાન ૨ પરમાવધિ, ૩ પુલાક લબ્ધિ ૪ આહારકલ િપ પ , ૬ ઉપશમ ગ, ૭ જિનક૯પ, ૮ પરિહારવિ. શુદ્ધ સુમ સંપરાય યાખ્યાત એ સંજમક, ૬ કેવલ જ્ઞાન ૧૦ સિદ્ધ થા, એવં દશ, ઈહિ કેવલી અને દ્ધિ થવું જુદું કહેવાનું કારણ એ કે કેવલી તે નિયમાન છે અને સિદ્ધ થાય તે કેવલ શાન પામીને સાંજે એમ જણાવા અરણે પ્રવચન સારે દ્વાર ૮૮ માં કહ્યું છે. વલી પ્રથમ સંઘ પ્રથમ સંસ્થાન અને અંતર મુહુત ઉદ પૂનો ઉપયોગ એ ત્રણ વસ્તુ લ ભદ્ર સ્વાના વખતથી વિછેર ગઇ, વીર મેલ ગયા પછે સાડી ચામાં વાંસ મહાને પાંચમે આરે બેઠે, વરના કેવલ પછે ચાર વર્ષ જમાલા પ્રથમ નિન્હવ શ. વોર પછે છડી પાટે ૨૫ વર્ષ થુલીભદ્ર થયા. ત્યાં સુધી ચાદ પૂર્વધર હતા. તે વખતે ચંદ્રગુમનું રાજ હતું, તેવારે બાર વર્ષનો દુકાળ પડયા હતાસુરદસ્ત સારી પ્રતિબેધીત ભીખારીને જીવ અનુક્રમે સંમત સજા થયો તે સવાલાખ જીન પ્રાસાદ આદે કરાવો જૈનધર્મ પાળે. રાજા વિક્રમની વાર માં કુમુદચંદ્ર (સિદ્ધસેન દિવાકર) આચાર્ય સર્વ શાસ્ત્ર સંસ્કૃત બનાવા વચન ઊચાર્યું. ઇહાં ગણધરનું અપમાન થવાથી ગુરૂદત્ત પ્રાયછરાજા જૈન ધર્મ કરવા બાર વર્ષે મૈને આદે લીંગ ધારણ કરી ઊજેણમાં ચમત્કાર બતાવી શીવલીંગ ફેડી એવંતી પાનથજીની મૂર્તિ પ્રગટ બતાવ. વિક્રમરાયને પ્રતિબધી શ્રાવક કર્યો. એમ ધર્મ દીપાવી ફેર આચાર્ય બન્યા. વર પછે ૪૫૩ વર્ષ કાલોકાચાર્ય થયા. વીર પ્રભુથી વિક્રમશુદ્ધિ સર્વે રાજા પ્રાયે જૈનધર્મિ હા, વીરપ્રભુના તેરમી પાટે વિક્રમ સંવત છવીસમાં વજૂસ્વામીની વખતે બીજીબાર દુકાલી પડી હતો વિક્રમને પુત્ર જૈની હતી અને તેની માટે સાલીવાહન પણ જૈન હતા. વીર પછે ૬૦૯)વર્ષે શ્રીકૃક્ષ સરિને શીષ્ય શીવભુતિ નામે થયે તેણે ડીગંબર મત પ્રવૃત કર્યો. શ્રી વોરાત For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy