SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈનતત્વસંગ્રહ. ( ૧૭ ) ધર્મ ઉપર ચિત્ત હોય. યુપી સસારનાં કામ કરે તથાપિ તે ઉપર સ્નેહ ધરે નહીં, સમ્યગ્ જ્ઞાનના આક્ષેપ કરે. જ્ઞાને કરી ધર્મને વિઘ્નકારી કારણ નિવારે ભવ પ્રપંચથી હોતા રહે. એમ એ દૃષ્ટિએ વર્તતા થકા વસમુદ્રના પાર પામે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ પ્રભા દૃષ્ટિ એ દૃષ્ટિનો પ્રકાશ સૂર્યનીપ્રભા સરખા ખાધ હોય,તિમિર નાશ કરે, ચારિત્રાદિ ત્રણ તત્વની માદરણા હેય, આણુ અભ્યતર રોગ વ્યાધિ ન હોય, તેથી સુખ છે હાય, મન સમાધિમાં રહે. શુદ્ધ સકિત હાય, આ ત્મ ભાવે વર્તતા એ દૃષ્ટિમાં આત્મીક પાનંદ સેહેજ સુખ વેદે તે જ્ઞાની વિના કણ કહી શકે, જેમ નગરવાસી ચતુરનું સુખ પામર ન જાણે, જેમ કુમારી કન્યા વ‰ભ સુખ ન જાણે, ધન ધ્યાન, શુકલ ધ્યાન સદૈવ ાય, શુદ્ધ માક્ષ એલ હોય. હતી ભાવ. ૮ પરા ષ્ટિ--પોતાના આભ સ્વભાવમાં એ દૃષ્ટિવાળા પુષ્ણ પ્રવર્તન હોય. ઇહાં સપૂર્ણ ચદ્ર સરખા નિર્ભેળ પ્રશાંત ગુગવત એધ પ્રકાશ હેય. એ સ્થાનકમાં વહેતા યોગી નિરતિચાર પદે અંતે અતિક્રમાદિ દુષણા રહિત હાય, ક્ષમાદિ ધર્મ સહેજે હાય, વચન પણ શીતળ હોય, અપૂર્વ કરણાદિ ગુણ સ્થાનકના કણ સાધતા અનુક્રમે એ દૃષ્ટિએ વર્તતા મુનિ કેવળ જ્ઞાનનું ધર પામે, વળી શિવ મહંદ સાત ગુણે ચુક્ત સ્થાનકે પૂર્ણાનંદ સુખ પામે. એમ ભવ્ય જીવોને હેતે યોગિયજીએ ચગાવ્યું અધ્યાત્મ ગ્રંથ ઉપમીતી, ભવ પ્રપંચ, ભવ ભાવના વૃદ્ધિ, પાતંજલ શાસ્ત્ર, પ્રવચન પ્રોાતાદિ ગ્રંથૈને સંકેતે કરી સોપે ા દૃષ્ટિ ચાંગની સ્વાધ્યાય સ્ત્રિ તે મધ્યેથી ઇહાં કિચિત માત્ર સવાપયેગા અને સર્વ વસ્તુ ધર્મ દૃષ્ટિ મળે છે. તેને ધ થવા સારૂ ઉતારા કયા છે. વિશેષ ગુરૂ સમીપે ધાતુ અને સરખું અનુષ્ઠાન કરે છે પણ ન્યુનાધિક લાભ દૃષ્ટિમાં રહ્યા છે. છીત તત્વ, પ્ર:--૨૧૩ મુનિને ત્રણ જોગ તે રત્નત્રય ગુણે પ્રણમ્યા છે. તે કેવી રીતે, અને તેથી શું સધાય છે. ઊ--- --૧ મનેયાગ તે સમ્યગ દર્શન ગુજ઼ે દ્રઢ આસ્તિકતાદિરૂપે પ્રણમ્યા છે. ૨ વચન યાગ તેજીન વાણીમાંહે જ્ઞાનરૂપે પ્રણમ્ય છે. ૩ કાયા ચાગ તે-ચારિત્ર ગુણે યંત્તરે ચચારે ઇત્યાદિ રૂપે પ્રણમ્યા છે. તેથી સુનિ જાવજીવ સાવદ્ય યાગ નિર્ઝાને સજમ ચેાગે વર્તે છે ઇત્યર્થ. જે માટે इति वचनात्. ॥ सम्यग् ज्ञान दर्शन चारित्राणि मोक्ष मार्गः ॥ ઇતિ વચનાત અર્થાત્--જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે મેક્ષ માર્ગના સાધક તા મુખ્યત્વે સુ નિરાજનેજ જાણવા. પ્ર:--૨૧૪ મુનિને ૧૪ ઉપગરણ કહ્યાં છે તે કીયાં. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy