SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનતત્વસંગ્રહ (૧૬) અથાગતના માત તણા રતä. વળી સાંભળીએ છે કે રાધનપુર આ કેટલાક શહેરોમાં રાત્રીએ શ્રાવક થોડા દીપક કરે છે અને તે પણ યુક્તિ સહિત રાખે છે. એ વિવેકી માણસની વર્તણુક છે. પ્ર-ર૦૩ મુનિરાજ એકલા વિહાર કરે કે કેમ? ઊ–મુનિને એકલા વિચારવાનું શાસ્ત્રમાં નિષેધ કરે છે. પરંતુ ગીતાર્થ વા તેમની નિશ્રાએ એકલ વિહારની મના નથી. હવે એકલા વિહારથી થતાં દુષણ કહે છે, પ્રમાદી પણ થાય છે, સ્વછંદપણે ચાલે, પડવઇ થાય, એકલે સાધુ અકાર્ય કરે, સ્વાર્થ કેમ ધારે, એકલાને કેણ સક્ષા આપે, વિનય વિવાવચથી રહિત હોય, મરણાંતમાં આરાધના કરી શકે, ષણન શેાધી શકે, ઘણુ સાધુના પરિવારમાં અકાળે જે સીલ ભ્રાદિ વિચાર થાય તે પણ ન કરી શકે, અત્રવિષ્ટ વમન ઈદિ મહીત એકલ શી રીતે પાત્રને હાથ લગાવે, શી રીતે પાણી લેવે, જગ ચ ન ગણે તો જીન મતની નિંધા કરાવે, એટલે મુનિ એક બેટું આલંબન લેઇને તમારગશી ભ્રષ્ટ થાય છે, માટે સાધુને એકલા રહેવું વિચરણું નિષેધ્યું છે, ગુરૂ ગલાની બાલ વૃદ્ધદિન વિનય વિયા વચ કરવાથી સુત્રાગમ કમ નિરાદિ ગુણ થાય છે શંસય તથા પ્રશ્નો - લાસો પણ થાય છે માટે સમુદાયમાં રહેવું એજ ધોક માર્ગ છે. ઇ. જેમ પાળ વીના પાણી ન રહે, જીવ વિના કાયા ન રહે. તેમજ મુનિરાજ તે ગીતા વિના રહી શકે નહી વળી નર્મદાને કાંઠે રહેનારા કાગડા નદી તટ મુકી ઝીંઝવાના પાણીની ભ્રાંતથી દોડતા જેમ દુઃખી થાય છે તેમજ મુનિ સુવિહતના સમુદાયની ગઈ તજીને છાપારી થવાથી તે કાગડાની પેઠે દુ:ખી થાય. જેમ અંધને કે દેખતે માણસ સુમાગે ચઢાવે તેમ ગીતાર્થ મુખ મુનિ હોય તેને આધારભૂત થાય છે માટે સાધુને ગુરૂ કુલવાસ વસવું શ્રેષ્ઠ છે. પર ૧ શ્રદ્ધાનંત પુરૂષ ૨ સત્યવાદી ૩ બુદ્ધિવંત ૪ બહુ ત પ શક્તિવંત ૬ અપાધિરાણી કેવદિ રહિત છ સંતેજવંત ૮ વીર્યવંત એવું આઠ સ્થાનકે સહિત અણગાર યોગ્ય હોય, તે એકલ વિહારની પ્રતિમા અંગીકાર કરી વિચરે ઇતિ ઠાણાગે. પ્ર–ર૦૪ જીન મતમાં પાંચ પ્રકારના સાધુ અવંદણક કહ્યા છે તે કીઊ૦–મહા નિસિથે ઉકત છે ગાથા છે - સ સસણા જ છે અને સાત | दिठिए विइमे पंच । गोयमान निरख्वए ॥ १ ॥ અર્થ એ પાંચ પ્રકારના સાધુને જોવા નહી. કેમ કે જે મંત્ર જંત્ર ઔષધ ઉપષ્ટ કહલ કરનાર, ગુરૂને અનિષ્ટ વચને જવાબ દેનાર સજજાતર પીંડ સહમોપા પીંડ લે, વિવાહ ઓચ્છવ તો ફરે, લેકેનો પરિચય કરે, સોમાર્ગ ભાખે નહી, મુનિની નિંદ્યા કરે, સુવિહિત સંગતી નિવારે, નિયત સ્થાનકવાસી જ્ઞાન ગુણે રહાત, મુગ્ધ લેકને ફક્સાવે, પ્રમાદી રાજાની પેરે For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy