SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, ( ૧૫૩ ) ઊ:–કરેલા અપરાધને માફ કરવારૂપ પ્રાર્થના છે, તથા પ્રકારના વિશુદ્ધાધ્યવસાયે સરલપણે ગુરૂ સમીપે માઠા કૃત્યની માફીની માગણી કરતાં જીવ તે કથી હલ અને નિર્મલ થાય છે જેમ સાબુ જેને મલીન વસ્ત્ર ઉજળ થાય છે. બે પટ લાગવાથી થોડુ નિર્મલ થાય છે. તેમ પ્રણામની તારતમ્ય. તાએ વિશુધપણ થાય છે, અથવા મિ-જે માહર સુકું-જે માઠાં કૃત્ય, નિયા જે ફેક નિષ્ફલ થાઓ, ઇતિ સામાન્ય શબ્દાર્થ હવેવિશેષથી અક્ષરા કહે છે” in મિ-મૃદુ-માર્દવપણાને વિષે છે. છા-દોષનું આચ્છાદન કરવા અરથે છે મિ-મર્યાદામાં સ્થિત થવા માટે છે | જુ-આમાની દુગા કરૂ છું એમ જણાવે છે . –માહરાં કરેલાં પાપ એમ સુચવે છે ? તે પાપને ઉપશમવડે બાલી નાખું છું “ઈતિ મિચ્છામિ દુક્કડં ” એમ સંબોધસત્તરી ગાથા, ૧૧૧–૧૨ થી જાણવું. પ્ર-૧૮૯ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય તે સમજાયું પણ ગુરૂ દ્રવ્યને શું ઊ:–સાધુનાં વસ, પાત્ર, ઉપગરણ તેને ગુરૂદ્રવ્ય કહીએ, પરંતુ ધન પરિગ્રહ તે નહી. કેમકે મુનિરાજ પાસે સનરૂ૫ રૂપિયા હોય નહી તેથી પુક્ત વસાદિક ને ગુરૂદ્રવ્ય કહીએ. એવં ૪ દ્રવ્યને વિણસતાં ઉવેખી મુકે તો દુષણ લાગે માટે તે સર્વેને પોતાના દ્રવ્યની માફક રક્ષણ કરવું ઈલાં સાધુ સાવીને સાતક્ષેત્ર મધ્યેનું કહેલું ધનને રેગ આપદા નિવારવા ઔષધ વૈદ્યાદિકમાં કારણ પડેથી શ્રાવક અભાવે વાપરે પણ રેડું નાણું સનિને આપવું નિષેધ્યું છે. ઇતિ, પ્ર–૧૯૦ ઊગ્નજલ સંખારે કાલવિયા પો કાચા પાણીમાં નાખવકે કેમ? ऊ-सेन प्रश्नेमोक्तं ॥ प्रामुक पानीयस्य संखारकः कच कपानीये मुच्यते किंवा प्रथक् रक्ष्यते, इति प्रश्नोत्तर ॥ प्रामुक पानीयस्य संखारकः, एकांते न सचित्तपानीये निक्षिप्यत्ते इत्यक्षराणि शास्त्रेन ज्ञातानि ततो यथा यतना भवति तथा कर्त्तव्यं, परं यथा तथा संखार को न निक्षिप्यत, इति. અર્થાત જેમ જતન થાય તેમ કરવું પરંતુ જ્યાં ત્યાં ફેકી દે નહી. પ્ર:–૧૯ પાંચ ઇંદ્રિયોના વિષય કેણ તજે છે. ઊ–૧ ફેંકીને વિષય, એઢિી, વિગલંકી, બેહેરા બહાદિક વિષય શું નથી તજતા પણ ઈષ્ટ જે મૃદંગાદિક ગાયન તથા અનિષ્ટ જે ખર સ્થાન ધૂ કના શબ્દ તેને વિષે તજે તે મુનિ કહીએ, ૨ ચક્ષુ ઇદ્રીને વિષય, અંધ વે એકેયાદિક તજે પણ શ્રી કટાક્ષ ના - aa . For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy