SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસ’ગ્રહ: ઊ—સ્વમ દ્રષ્ટ જે શરારાદિ તેને સ્વને વિષે નાશ થતાં પણ જેમ આત્મના નાશ થતા નથી. તેમજ જાગ્રત દ્રષ્ટને શરીરદિ તેના નાશ થતાં આત્માના નારા થતા નથી. એમ સમાધિ શતકના ૧૦૧ મા શ્લોકના અર્થમાં કહ્યું છે. પ્ર૦ ૧૮૧—શરીરને વિષે નાડી તથા શ્વાસેાધાગનું ચાલવુ શાથી થાય છે. ઊ—સમાધિ શતકના શ્લોક ૧૦૩ માં લખે છે કે જેમ કાષ્ટનાં પુતળાં સાધનવિધિ કાર્યપર પ્રેરણાથી કરે છે, તેમજ શરીર પણ ઇચ્છા દ્વેષ પ્રવર્તિત જે રાગ દ્વેષથી પેદા થએલા પવનથી શરીરરૂપ જે યંત્રા તે પાતપાતાનાં કાર્ય કરવા પ્રવર્તે છે, પણ તે સર્વ આર્ભે સંબંધી પ્રયત્નથી જાણતું. ત્રીમ ઘડીયાળનું યંત્ર જેમ સેડ મીનીટ ઘડી કલાક દે કાલ માનનું સુચવન કરે છે તેમજ આ શરીર સમધી યક્તિ સમજવી. ( ૧૪૯ ) પ્રમાણ ઉપરાંત ઘડીયાળનુ યંત્ર પણ ફરતુ નથી બધ પડી જાય છે. તેમ જ આ શરીરના શ્વાસોશ્વાસ અને નાડીના ઉલાશ આયુ કર્મના પ્રમાણની પૂહૂંતાથી બંધ પડી જાય છે. જીત્યર્થ. પ્ર૦ ૧૮૨-૭ પાપ્તિનું સ્વરૂપ સમજાવા કેમ કે તે સર્વેને જાણવાની જરૂર છે. ઊ ~~નવ તત્વને વિષે કહ્યું છે. गाथा - आहार शरीर इंदिय || पजाति आण पाण भाषमणे || ચો પંચ પંચ ઇદ ॥ રૂ વિછા સંનિ સંનિઐ ! ? ॥ ભ.વાશે-એકેડીને પૂર્વનો ચાર પાપ્તિ હોય, વિગલેટ્રીને અસતિને છ પયાપ્તિ પુરી હોય. For Private and Personal Use Only પાંચ હોય, જ્યારે જીવ એક ભવથી મીજા ભવમાં જાય છે ત્યારે કામેણુ અને જસ એ બે શરીર તથા આયુ પ્રાણ એ ત્રણ તેની સાથે રહે છે તથી તે શરીરવડે પ્રથમ આહાર પયાપ્તિ મધે છે તે વિરોધે કહે છે. ૧ જે શક્તિ વિશેષ જીવ પુદગલ ગ્રહી ખલસ જીદા કરે તે આહાર પર્યાપ્તી કહીએ. ૨ જે શક્તિએ રસ થયા તેને સપ્તધાતુપણે પરિણામાવે તે ખીજી શરીર પર્યાપ્તી કહીએ. ૩ જે ધાતુને વેદ્રીપણે પરિણમાવવાની શક્તિ તે ઇંદ્રીય પર્યાપ્તી કહીએ. ૪ થાસેોસ્વાસ વગેણાદલ લેઇ વાસાસ્વામપણે પરિણામાથી અવલ બી મુકવાની શક્તિ તે થાસેાસ્વાસ પયાની કહીએ, ૫ ભાષા દ્રવ્ય લેઇ ભાષાપણે પરિણસાલી અવલખી મુકવાની શક્તિ તે ભાષા પર્યાપ્તી કહીએ. ૬ મનેાન્ય લેઇ મનપણે પરિણમાત્રી અવલખી મુકવાની શક્તિ તે મન પર્યાપ્તી કહીએ. એ છ પર્યાપ્તીના આરંભ સમકાલે હેાય, પટ્ટે અનુક્રમે સર્વ છ એ પર્ણ
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy