SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, ( ૧૪૫ ) છઠીને આવ્યા નારકી દેશવિરતિ, અવિરતિ શ્રાવક થાય પણ સર્વ વિરતિપશુ ન પામે. સાતમોના આવ્યા રામકિતપણુ પામે, પણ શ્રાવદિક ભવ પામે નહી, વળી વીશેષ દેખાડે છે. પહેલીને આવ્યો ચક્રવર્તિ થાય બીજીને આ વ્યો વાસુદેવ પ્રતિ વાસુદેવ, બલદેવ થાય. ત્રીજી સુધી આ તીર્થકર થાય. ઇત્યાદિ પૂર્વવત્ ત્રીજા કર્મ ગ્રંથની ગાથા ૬ ને પણ એજ ભાવાર્થ છે. ઈહી સાતમીથી આ મછાદિક ગતિમાં સમકિત પામે પણ સાતમીને આવ્યો કે મનુષ્ય થાય નહી, બંધ સ્વામીત્વ વચનાત હવે સંગ્રહણી આશ્રી કહે છે, છવઠા સંઘણવાલે કુકર્મ કરી બીજી નરક સુધી જાય તેમજ શુભ ભાવે યાત ચોથા દેવલોક સુધી પણ જાય છે અ!ઠી ગણનાએ ગણતાં કીલીકા સંઘેણ આદે દેઇ એકેકી નરકની વૃદ્ધિ કરીએ તે યાવત્ પઢમ સંયણવાલે સાતમી નરક સુધા ઉત્કૃષ્ટ જાય, હવે તે પ્રસંગે છે સંઘયણ બતાવે છે. વજ રખવ નારા સંઘયણત, ખીલો પાટો મટબંધ અસ્તિ (હાડકાં) ની ને તેને સંઘ કહીએ તે છે પ્રકારે છે. ૧ વજ, રીખવ નારાચ, ૨, રખવ નારાચ, ૩, નારી, ૪ અધે નારાચ, ૫ કીલીકા એટલે હાડને બંધ એકલી કીલીકાબે હોય તે, ૬, છેવ જે હાડના બે છેડા અડકાવી મુકેલું એવું છે સંધયણ ગર્ભજ તિર્યંચ મનુષ્યને હોય, અને છ મુઈમ મનુષ્ય, તિર્યય વિગલેકીને એક વડુ સંધયણ હેય વલા સમુછમ તિર્યંચ પંચે દ્રોને છ રઘયણ પણ કહ્યાં છે, દેવતા, નારકી, એકેકીને અસંઘયણી કહ્યું છે. અહીં નારકોને એકે સંધયણ નહી. ઈતિ, પ્ર:-૧૫ પરમાધામીનાં નામ અને તેની કરણી આદે કેવી છે? ઊ–પ્રવચનસારોદ્ધાર ૧૮૦ માં કહ્યું છે કે અંબ આદે પંદર જાત પર માધાની પૂર્વ જન્મને વિષે મહા કૃર કરમના કરનાર પાપમાં રક્ત છતાં ૫ ચાગ્નિ સાધનરૂપ મિથ્યાત્વ કષ્ટ તપ કરી રદ્ર અસુર સંબંધી ગતીમાં ઉત્પન્ન થાય છે તેથી એને એજ સ્વભાવ હોય છે, તે પ્રથમની ત્રણ નરકમાંના નારકીયાની પાસે આવીને અનેક પ્રકારની વેદના ઊદરે છે, જેમ કહાં મેષ, મહિષ આદે જાનવરને સુઝતા દેખી હર્ષ થાય છે, તેમજ તેઓ નારકીને કર્થ ના થતી દેખીને હર્ષિત થયા થા ચેતક્ષેપ એટ હાસ્યાદિક કરે. વલી તે નારકીયોને સંતાપ કરતાં પ્રતિ ઉત્પન્ન થાય છે તેવી તે મનહર નાટકના જેવાથી તથા અંગના સંગમાદિકથી પણ ન થાય હા ઈતિ ખેદે હવે તે પરમાધામીનાં નામ કરણી અનુસારે કહે છે. ૧ અંબ–નારકીયોને હણે, ઊંચા ઉછાલે, નિચે નાખે છે. ૨ અંબરીખ-નારકીને હણીને કાતરથી સંડાસી પ્રમુખની સાથે કડકા કરી ભઠ્ઠીમાં પકવે, ૩ સ્વામ–જે રાહૂ પ્રમુખને પ્રહાર કરી સાતન પાતન કરે અને વર્ણ પણ શ્યામ છે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy