SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતવસંગ્રહ, ( ૧૪૩ ) રાની પેરે બીજા નાકીને આવતો દેખીને શસ્ત્રથી પરસ્પર ઝઝકરે, નવાંરૂપ કરી પ્રહાર કરે આજંદ કરે, અને સમક્તિ દ્રષ્ટિ નારી તે પિતાનાં પર્વત સ્મરણ કરી બીજા થકી ઉત્પન્ન થએલાં દુઃખ તે સમ્યગ પ્રકારે સહન કરે પણ બીજાને પીડા ઊપજાવે નહી. ૩ પરમાધામી કૃત્યવેદના- નારકી ઊપજે તે આલે નાહોને અને શરિર અંતર મુહૂર્તમાં વધવાથી પરમાધામી આવી પૂર્વત કનુસારે કપચારી દુ:ખ દે છે, મદ્યપાનીને તસ તરૂઓ પીવરાવે છે. પરસ્ત્રી સંગીને લેહ પુતલી આજ્ઞમય તેનુ આલીંગન કરાવે છે પૈણથી ઘાત કરે છે, વાંસલાએ છેદે, ઊક્ષતેલમાં તલ, ખારભરે ભઠ્ઠીમાં સેકે, ભાલાથી શ ર પર ઘાણીમાં પીલે, કર્વતે વહેરે, કાગ કુતરાં સિંહ દિકનાં રૂપ કરી કર્થના કરે વૈતરણી નદીમાં ઝબોલે, અરિપત્ર વનમાંહે પ્રવેશ કરાવી તસવેલું માંહે દોડાવે એમ વિવિધ વે. દનાએ નારકીને દુઃખ આપી લીવ છે મયકુંભા માહે તવ તાપે કરી પચતા નારકી પાંચસે જજન શુદ્ધિ ઊછરે, તે પાછા પડતા પક્ષીરૂપે છે. કેઇ ભુમિ ઊપર પડે તેને વાઘરૂપે શું ટેએમ પરમાધામી અધમ માહા પાપીછ કુરકર જેમને પંચાશિ પ્રમુખ કષ્ટ કિયા થકી ઊપતું એવું જે કર સુખ વાલા અસુર પરમાધામીતે કર્થમાન એહવાનારકોને માંહે માંહે કુકડા મેડાની પેરે ઝઝ દેખી હું પામે અટટ હાસ્યકરે. વાજુ વગાડે કીં બકુ ઘણું શું કહી નારકોને દુ:ખ દેવા માટે પરમાધામી ઘરા જ ખુશી થાય છે. પહેલા ત્રણ નરકમાં પરમાધામી કૃતવેદના છે. શેષ નરકમાં બીજી બે વેદના જામવી “આશંકા, રાવણ લક્ષ્મણને ચોથી નરકે પરમધામીએ અપ્રવેશ કરે છે તે કેમ સમાધાન, પ્રાઈક વચનથી બીજી નરક કહી છે પરંતુ કેઇ અવસરે રોથી નરક સુધી જવાની મના નથી. હવે પહેલી નકે પ્રતજે ઘરના માલ ઉપર માલની પેરે પ્રતર-૧૩-૧૧ ૯-૭-૫-૩-૧ સર્વે ૪૦ અનુકને સમજવા તેમાં પ્રથમ સીમ તો નામે ઇંદ્રક નરકાવાસ પીસ્તાલીશ લાખ જોજન છે. અને છેલે અપઈ ઠાણે નામે ઇંદ્રક નરકાવાસ એક લક્ષજન પ્રમાણે છે, એને ફરતા કલાદિ ચાર નરકાવાસા સાતમી નરકે છે, છે અસંખ્યાત જનની કેડીકેડી પરધીએ જાણવા, અર્થાત બહુજ મહેટા છે. પહેલી નરકે પુણાઆઠ ધનુપને છ આંગલ દેહમાન ઉત્કૃષ્ટ હોય, બાકીની છએ નરકે યથાક્રમે બમણુ કરવા જઇએ તે વાત સાતમી નેરકે પાંચસે ધનુમાન શરિર જાણવું ધનુપ શબ્દ ચાર હાથનું માન સમજવું. - મિથ્યાત્વી, મહારલી, મહાપરિગ્રહી, તીવ્રલે ભી, સસલ, પાપરૂચી, રેપરિણામી સંખ્યાના આયુવાલા પર્વ માપચેઢી તિર્યંચ મનુષ્ય એહવા જીવ હોય તે નરકા, બાંધે. એ સામાન્ય પણે જાણવું, અત્યંત ક્રુર અધ્યવસાયવાલે પરોકીને વધ કરનાર પાયે ફરીને ભવાંતરે નરકે જાય દિ ત્રણ લેયા નારકીને વિષે હોય, જે નરકમાંથી નીકળે તેજીવ ગર્ભજ પર્યાપ્ત હેય પણ સમુઈ મન હોય, જુગલીયુ, દેવતા, નારકીમાં ન ઊપજે નરકના જીવ પૂર્વભવની વાત For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy