SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ) શ્રી જૈનતત્વસ ગ્રહ નક છે, તેથી કાંઇ એક ઝાઝેરાં વિશુદ્ધિનાં સ્થાનક છે, તે સર્વે અધ્યવસાય આ શ્રી જાણવાં પાંચમા કર્મ ગ્રંથની ગાથા ૬૪ ના ભાવાર્થમાં ઉપશમ શ્રેણિએ ચટીને પડે તે માટે મકલેશ અને વિશુદ્ધિ સ્થાનક સરખાં મળ્યાં જેમ પ્રાસાદ ઉપર ચઢવાનાં ઉતરવાનાં પગથી સાંજ હોયછે તેસ પરંતુ ક્ષેપક શ્રેણિના જે વિશુદ્ધાધ્યવસાય સ્થાનકે રહે છે જે પછે. ઉતરતા નથી તેથી સફ્લેશ સ્થાનક તેટલાં ઓછાં હોય અને વિષ્ણુદ્ધનાં અત્રિક જાણવાં. પ્રઃ-૧૬૯ આત્માંગ, ઉત્સેપ લ, પ્રમાણ માંગલનું માન શી રીતે સમજવું. -૧ આગળ- બ્રુસાં જે પુરૂષ ૧૦૮ આંગલ ઉચે હેય તે પુરૂષના તાના રંગ છે કહાં આગલ કહ્યા, આછા અધિકા થાય તેનું મણીત આજી તંગી ન હેા ચત્તુનું પ્રઆપું, ધર, તળાવ કુવા ભૂમિ ટાંકાં ઇત્યાદિ જાણ થાય છે જે સ્પામ મલુ જાણવું. પ્રથમ ભરતને અંગુલે માપતા તે દોઢ લીરના ચ્યોંગને પલીને ક્રેિક કરતા તેને આભથ્થાંગળ કહીએ. ૨ોધ આંગલ: ૦૨૭૧૫૨ છાદર પમાણુ એક આંગલને વિષે હાય ત સ ટ્યુલ્સ પાર્કે એક માદરે પરમાણુ થાય એ હુવા આર્ટ માદૂર પાકે, એક ત્ર ચા એ હવા આઠ ૧ ત્રસરેજીએ એક ૨ થરેણુ થાય ઠ રેએ એકાગ્ર આયુ, આવાલાગે એ લીખ થાય, આર્ટ લીખે એ ) થાય, š સુકાએ એક યવ થાય. એહવા આઠ જવે એક ઊગેલ ખોટી ય છે ઉત્સૂન આંગણે એક પગ થાય, એજવ, આંગલ, પગ, સર્વે હદ ડીએ અણુ ઊલ્ટાનું ગયુંીત નહી. એહુવા બે પગે એક વેત થાય, એ વધુ ઘેરેક હાર થા ચાલી આંગલના એક હાથ થાય, ચાર હાથે એક ધનુષ છે. દર વર્ષે એક કેમ તે ચાર કાશને એક જોજન ગણાય છે, કહાં ક્લે પાગલના પ્શનથી દેવદેિનાં શરીરનું માપ થાય છે. ૩ Us સંગ-ક ભેદ આંગલથી ચારસે ગુણે! વિસ્તારે અને અઢીસેગુણ્ણા ાપણ અથર્ એ તુ તુલા પ્રમાણ આંગલ થાય જેથી ૫વૈત, વિમાન, શ્રૃષ્ટિ, જીન, તરકારદ્વિપ, સમુદ્રનુ પ્રમાણ આ પ્રમાણ આગલે કરી આ છે, લક્ષ અમારે ૨૫૪ થી જાણવું, પ્રઃ-૨૯૦ સીલિંડર્ફ્યુસ ત પુજનીક છે કે ત્યાગી થયા પછે મુજનીય છે. ૩ ઊ—વ ટેકા દેકથી રવી માતાની કુખે ઉપજે તે ચવન કલ્યાણક ખીજી જન્મ, ત્રીજી દિક્ષા, એથુ કેટલ, પાંચરુ નક્ષ એ પાંચે કલ્યાણક પૂજવા માગ્ય છે. દેવેન્દ્ર પણ ભક્તિ કરે છે. તા મનુષ્ય કેમ ન કરે ? ઇહાં કાઇ મદ્રુમતી તીર્થં કરને વિપાકાઢય કેવલ થયા પછે પુજનીકપણુ કહે છે તે એકાંત વાદો જાણવા ૧ ત્રસરેણુ—છાપરામાં હે સૂર્યનું પ્રતિબંબ પડે છે. તેમાં ઉડતી ખેહની આકૃતિ તે. ૨ રથરેણુ——થ કરતાં ઉડતી ખેહના અંશ ભાગતે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy