SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ ઉ–શ્રત ધર્મ જહાં ત્રીકેટી શુદ્ધ છે. એટલે આદિ, મધ્ય, અંત, શુદ્ધિ વિાધ, નિષેધ્યાદિકની વાખ્યામાં પરસ્પર વિરોધ પણ હોય, અને તેની સુવણની પેરે કસન, છેદન, તાણી તાપ નથી પરીક્ષા થાય છે જેથી શ્રત ધર્સ અને કરંત સર્વે ભાષિત સત્ય છે. પરંતુ અન્ય મતવાલાનાં શાસ સભ્ય શ્રુત નહી. એ તો શાસ્ત્ર રૂપ જાણવાં; કેમકે ત્રીકોટી અશુદ્ધ છે માટે, જેમકે - દિમાં અહિં શા ધર્મ લખે છે. મધ્યમાં ક્રિયા કાંડ કર્મ કાંડ હોય છે અને અંતે યજ્ઞ હેમાદિમાં છવ વધની વાખ્યા હોવાથી નામ માત્ર શ્રત ધર્મ કહેવાય પણ શ્રત ધર્મ નહી. શ્રત ધર્મની વ્યાખ્યા ધર્મબીદુ ગ્રંથમાં સવિસ્તર પણે કરી છે ત્યાંથી જેવી આ ઊપરથી સમજવાનું છે જે સર્વ પોત પોતાનાં શાસ્ત્રી અને ધર્મ અંગીકાર કરે છે. પરંતુ સ્વમત પરસ્પર વિરૂધ ભાવ હોવાથી તે સર્વ અજ્ઞાનિ કૃત્ય જાણવાં, અને શ્રી નાગમ રૂપ શ્રત ધર્મ તે આદિથી અંત શુદ્ધિ પદ પદે જે વાખ્યા ચાલી હોય તેને મળતી સર્વ લે ચાલી જાય જે માટે નયનિ ક્ષેપ કરીને એકાંત હોવાથી સર્વજ્ઞ ભાષિત સિદ્ધ થાય છે. અર્થાત જૈન શાસ્ત્રના કર્તા સર્વજ્ઞ તીર્થ કર ભગવાન જ છે. તેમ જ શુદ્ધ ધર્મ દેખાડનાર પણ એજ છે. પ્ર-૧૪૭ એકત્ર સજીવની અનુકંપા અસંખ્યાતા થાવરાદિકઈ હેવ હણાય છે જે માટે ત્રસાતુરને કાચું પાણી પાતાં અને ભુખ્યાને સચિત જન દેતાં શું લાભ છે? ઊ–પચેંદ્રી જીવની અનતિ પુન્ય પ્રકૃતિ છે. જેને દેખી અનંતાનું બધી કપાયખાત પડે. હૈયામાં કરૂણા ઉપજે. પંચંદ્રીની અનુંપાથી શુભ પ્રણામ વડે પુન્યાનું બંધી પુન્ય પ્રકૃતિ બાંધે, પૂર્વના અશુભ કર્મની નિર્જરા પણ કરે. એકેદ્રીની પુન્ય પ્રકૃતિ ઘણા થોડી છે. અસંખ્યતા સમુદ્રના પાણીના જીવની પુર્ન થકી એક પંચંદ્રી જીવની અનંત પુર્ત જાણવી હવે પ્રસંગે વ્યાવહારથી વિરાધનાનું ફલ કહે છે. પૃથ્વ, અપ, ફ, વાઊ એ ચાર થાવર થકી વનસ્પતિકાયના એક જીવની વિરાધના અનંત ગુણી અધિક જાણવી. તેથી એક બેરેંદ્રીની વિરાધનાનું પાપ અસંખ્યાત ગુણ છે તેથી એક લાખ ગુણ જાણવું તેથી એક ચિકીનું હજાર ગુણ પાપ જાણવું તે દી શકી એક પંચકીનું પાપ છે ગુણુ અધક જાવું ઈન વ્યવહાર ફલ નિશ્ચય ચમતે તો પ્રણામ વસે ન્યુનાધિક પાપ લાગે છે. જેહવા જીવને અય વસાય તેવું પાપ લાગે, માટે પ્રણામની પ્રબળતાથી લાભાલાભ જાણી યથા એગ્ય વર્તવું, * પ્ર–૧૪. એક વાર જીવને હા હૈય, પેટ આલ નાખ્યું હોય, ચેરી કરી હોય ઇત્યાદિ પાપ સ્થાન સેવેલુ કેટલા વાર ઉદય આવે, ઊ–જગન્યથી દશ ગુણે ઊદય આવે એટલે એકવાર કઈ જીવને માથી હેય તે દશ વાર મારનારો થાય, દશવાર આલ આપ, દશ ગુણી વસ્તુ આપે એટલે એક રૂપે જુલવી લીધો હોય તે દશ આપે છે. એ સામાન્ય પણે વ્યવહારથી. જાણવું. નિશ્ચયથી તે તિવ્ર ભાવે વધાદિક કરનારો સે ગુણાતે For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy