SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, ( ૧૦ ) દર્થના સહન કરી ધીર્યપણે અખડ શીલ પાળ્યું, જેઓનું ચરિત્ર સુણીને કેતુ શીશ ન ઘણે? બીજા વ્રત ભાગેથી આલેયણાદિ ઊપાય છે પણ પાકા ઘડાને કાને ન ચડે તેમ શીલ (બ્રહ્મચર્ય) ભાગે ફેર ઊપાય નહી. જેના પ્રભાવથી સૂરસાનિધ કરે. વિષ અમૃત રૂપ થાય, સાગર ચલ થાય, સિંહ શિયાલ થાય, અગ્નિ જલ થાય. સર્ષ ફલ માલ થાય, લક્ષ્મી ગ્રહવાસ કરે એહવું શીલ વતતે પ્રાણીને અકૃત્રિમ અલંકાર છે, હવે સ્ત્રીને ઉદારીક અને, દેવ, મને ભેદે કત કારીત અનુમતી કરતાં છે ભેદ થાય તે મન વચન કાયાથી ગણતાં અઢાર ભેદ થાય છે. તે વ્રતના રક્ષણ રૂપ નવ વાડની રચના સાકારે કરેલી છે, તે મુજબ વર્તવાથી નિરતિ ચાર રાત પાસે છે. ઇહાં દ્રવ્યથી ચિદા રાત જે. ૧ દેવી. ૨ નારી, ૩ ત્રીજંચણી, ૪ ચાવામણની સ્ત્રી એવ. ૪ અને ભાવપર પરિણતી ત્યાગ–એટલે પુદગલ શાપર વસ્તુ આશક્ત ભાવ તે કંડરીકે હજાર વર્ષ ચારેત્ર મળ્યું તે એક દીન વિષય સુખ ભેગથી નરકે ગયો હા છતિ ખેદે, શિષ્ય—લેકે કન્યાદાનમાં મોટું પુન્ય માને છે તે વિષે શું સમજવું ગુરૂ–સીની યોની માંહે બેરેકી દે છેનું સ્થાનક છે, વલી પુરૂષ ગે બે લાખથી નવ લાખ સુધિ મનુષ્ય ગભેજ પંથેંકી ઊત્પન થાય છે, તે મધ્યેથી એક બે ત્રણ રહે છે. વલી અસંખ્યાત સમુછમ મનુષ્ય ઊપજે છે અને તે ચવી જાય છે. માટે તેનું રક્ષણ કરવા આ વ્રત પાલવું છે. તો કંન્યા આપવી એ તો પ્રતિક્ષ સંસારની વૃદ્ધિ રૂપ સતતીનું બીજ વાવવાનું છે. શેમાં પુન્ય માનવું એ તો પેહેલીના ગાણુ જેવું છે. શ્રી મહારાજ તથા ચેડા રાજા આદે ઉત્તમ પુરૂષાએ કન્યાદાન દેવાની પ્રતિ કરી છે, તે પ્રગટ છે. બીજાં વ્રતોને નદીની ઉપમા આપી છે અને ચોથા વ્રતને સમુદ્રની ઉપમા ઘટાવી છે. આઊખા સુદ્ધિ બીજા ગુણ સંપાદન કર્યા છતાં પણ જે છેવટ શીલ વત ગમાવે તે સઘલા ગુણને ખારા કૂવામાં ફેંકી દીધા જેવું છે. માટે ગુણી પુરૂએ ચેથા વ્રતને પુષ્ટી આપવી. તેમ ન બને તે શ્રાવકને સ્વદા સંતોષ પૂર્વક પરન્સી અવસ્ય ત્યાગ કરવીજ જેથી કુગતી રેકાય છે. ફારું કુત્તિ નારા ઇતિવચનાત પ્રસંગે હવે કામદેવની પ્રબળતાનું કથન કરે છે. વતતા છે. मत्ते भकुं भदलने भुवि संति शुराः केपि प्रचंड मृग राज जये पिशक्ताः॥ किंतु अविमि बलिनां भवतां पुरस्तात् ॥ कंदर्प दर्प दलने विरला मनुष्याः॥१॥ ભાવાર્થ મદનમત્ત હાથીના કુંભસ્થલને ભેદવા પૃવિમાં શુગ છે. અને સિંહને જીતવા પણ શક્તિવત છે, પરંતુ કંદર્પ જે કામદેવને છતવા વાલા વિરલાપુરૂષે છે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy