SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ, * * * * * * * ******* * * * * * * * * * * सेवक दिजे सेव करे बहु, भाटा दिजीये कीरती गावे ।। साधुक दिजीए मोक्ष के कारण, हाथको दिधो कोहा नहि जावे।।१॥ जेणे दीy सेणे लीवुजे देशे ते लेखे । जेणे नवि दीधु तेणे नवि लीधु । दीया विना कीम लेशे १ हुंसीडा हुंश नमी जे खोटी ॥ १ ॥ ઈહું સુપાત્રને દાન દેવું તે સ્વાતી નક્ષત્રનું પાણી છીપમાં પડયાથી મોતી બંધાય છે અને કુપાત્રને દાન દેવું તે જેમ સપના મુખમાં દુધ પણ ઝેર રૂપ થાય છે. એમ લાભાલાભ સવા પણ અનુકંપાદાન નિષેધ નહી, કેમકે દાન છે તે મનુષ્યને સ્વભાવીક ગુણ છે જેથી કઈ વખતે સુપાત્રને લાભ પણ થાય છે, ત્રસધાર જીવ બચાવ કરવો તે અનુપ છે માટે આ ભયદાન અનુકંપા માહે અંતરભાવ થાય છે. વરી સત દાન દેવું. દે. વગુરૂના ગુણ ગાય તે જાચકને, તા વધાખણી લાવે તેને તથા સાજ્યકારીને તથા રત્નત્રયીની સહાય માટે તથા દક્ષિા સહેરાવમાં તથા શાસન દિપાવા દાન દેવું ઇત્યાદિ દશદાન પાંચ દાન સર્વ ધર્મદાન માટે આવે છે. શ્રાવક યુવાન કે ધન્ય ખરચવાનો અનોર ચતવત નિર્જરા કરે, તે વારે જે ખરચે છે તેના ફલનું શું કહેવું સાધુ શ્રાવક અાંખ્ય યોગ્ય સ્થાનક આક્ષ જવાના કહ્યા છે તેમાં જેને જેવો ક્ષયો પશ હોય એણે કરે. શિષ્ય-અસંજત (સંજમ ર. હિત) ને દાન આપવું શાસ્ત્રમાં નિષેધ્યું છે તે છે કે રાજવું. તેરાપંથી તુટક પણ નિષેધ છે. ગુરૂ-જૈનમાં અનેકંત છે. પ્રભુએ સમકિતિ છતાં વરસીદાન અસંજમીને આપ્યું છે. વલી શ્રી કૃશજીએ શાવકુમાર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે દ્વારકામાં ઉદઘોષણા કરાવી કે જે દીક્ષા લેશે તેના પાછલના કુટુંબનું હું પ્રતિપાલન કરીશ. વલી પુરણ શેડને ઘેર વીરપ્રભુએ પારણ કર્યું ત્યાં સેનયાની વૃષ્ટિ થઈ તે અજમીના ભેગમાં ગઈ. પરદેસી રાજાએ દાનમાં ચોથ આપ્યું છે વળી તો કરી જી વધાઈદાબ આપ્યું છે. તે મિથ્યાત્વી જાણીને નહી પણ પ્રભુની હક્તિના કિસ્સાથી આપ્યું છે. અસંજતીને દાન દેવાથી પૃષ્ટ થઇ આરંભ કરશે તેથી હું લાગે એ સમજવું નહી માત્ર તેની ભુખનું દુ:ખ ભાગ છે. જીવને બચાવો અભયદાન કરવું તે લવ છે માટે કારૂપ ભાવનાને લાભ છે, પછે તે શું કરશે એ વિચારવાનું નથી. કુપાત્રને સુપાત્ર બુદ્ધિએ આપનું તે તો નિષેધ્યું છે. પણ અનુકં. દાનને નિષેધ નહી, તા શાસન પ્રસ્તાવના એ દાનને નિષેધ નથી. પણ દાનાંતરાય કર્મના ઉદયથી દાન દેવાય નહી, અનુક પાએ રસમકિતનું શું લ-, ક્ષણ છે જેને તેવી બુદ્ધિએ આપવું, એટલે વરસધારી યુતિને સાધુની ભાવનાએ વહુ માનપૂર્વક આપવું તે અનુચિત છે. કેમ કે તેનામાં મુનિના ગુણ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy