SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રા જનતત્વસંગ્રહ, ( ૧૦૩ ) પ્ર. ૧૪૧ દેવતાને ચાલવાની ગતીનું માન કેવી રીતે હોય, ૧ મંડાગતી–૨૮૨૫૮૦ યોજન સાઠીયા ભાગ. ૨ ચપલાગતી–૪૭૩૬૩૩ એજન સાઠીયા ત્રીસ ભાગ, ૩ જયણાંગતી–૬૬૧૬૮૬ જન સાઠીયા એ ન ભા . ૪ ગાગતી–૮૫૭૪૦ જન સાઠીયા, અઢાર ભાગ- એ રીતે ચાર પ્રકા રની દેવતાને ચાલવાની ગતીનું માન કર્યું છે તે રીતે દેવતા એ પગલું ભરે એમ સંપ્રહણમાં કહ્યું છે. પ્ર. ૧૪૨–શાસ્વતાજીના પ્રાસાદનું સ્વપ શા નુ રે સમજાવે ઊ–૧ ખભાનન. ૨ ચંદાનન. ૩ વારીએ, ૪ વધ પાન એ ચાર નામ શાસ્વતાં છે અને એ ચારને નામની સાસ્વતી પડિમાઓ છે. તે નામ ભરતાદિક ૫દર ક્ષેત્ર માંહે જ્યારે પુછી બે વારે લાભ તે ત્રણ લોક માંહે શાશ્વત પ્રસાટે શાસ્વતી પ્રતિમાઓ છે તે તેજ નામની છે, તેમણીમય પાટ સિંહાસન ઉપર પાશન બેઠી છન પડીમાએ છે તેને શું કહે છે, નાભી ચુચુક પગ, હાથ, વાલની ભૂમિ, જીભ, તાલુ, એટલ રક્ત વર્ણ છે. નખ, આંખ અંક રત્ન સમાન છે, આંખની કીકી રેમરાઈ, આંખની પાંપણ તથા ભાપણ, સર્વ કેશ એટલાં સ્યામ રનમય છે, ફટકમયથી છે, વજમય મસ્તક છે, પ્રવાલ સમાન હઠ છે. સુવર્ણ વર્ણમય ઢીચણ તથા ઝધા છે. શરીરનાસીકા, કાન, કપાલ, એ સર્વે સુવર્ણ વસે છે. એ રીતે શાસ્વતી પ્રતિમાનું વર્ણ છે. હવે વ્યંતર અને જોતિષીએ તો ભુવન અને પડિકાઓ અસંખ્યાતી છે. તે માન નથી શેશ ત્રણ જગતના પ્રાસાદની પડિમાઓનું માન નિચે મુજબ સમજવું અધે લેકે ભુવન પતીમાં પ્રાસાદ પ્રતિમાઓ. ના પ્રારા c૭૨૦૦૦૦ ૧૩૮૬૦૦૦૦૦૦ ત્રછા લેકે દ્વિપ પર્વતાદિકને વિષે. ૩રપ૦ ૨૯૧૩૨૦ ઉલેજે દેવ લેને વિષે. ૮૮૯૭૦ર૩ ૧૫૯૪૪૪૭૬૦ ત્રણ લેકને વિષે કુલ પ્રસાદ તથા પડીમાઓની સંખ્યા. ૮૫૭૨૦૨૮૨ ૧૫૪૫૮૩૬૦૮૦ - તે ભૂવન (પ્રસાદ) શાસ્વતાં ઉછ લાંબાં જન ૧૦૦ અને પડેલા જિન ૫૦ અને ઊંચ પણે જે જન ૭૨ હવે જગન્યથી એક કોષ લાંબાં અને અધ કેવ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy