SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મી જનતત્વસંગ્રહ, કાયની થતી વિના દેખી આત્મા નિઘા કરતાં કેવલ જ્ઞાન પામી મેક્ષ ગયા તેમ બીજાઓએ પણ સર્વ પ્રાણી ઉપર અનુકંપા કરવી. પ્ર. ૧૨૯ ચાર પ્રકારના આહાર અને અણહારનું સ્વરૂપ શી રોતે સમજવું, ઊ. ૧ સર્વ ધાન્ય – કઠોર કાંગર બાજરી જીરૂ ધાણ લુણકંદમુળ સવા વરીયાળી હીંગ જાર ચાવલ, જાર ધહુ, પકવાન, લેટ; તથા, દુધ-હી-છૂત-છાશ તીલ વિગેરેને અશન કહીએ. ૨ સર્વે જાતનાં પાણી તેને પાણું કહીએ, ૩ દ્રાક્ષ ખારેકે ખજુર ટેપ બામ, કેરી ટેડી ડામ જામફલાદિ સર્વે ફલ તથા સેકેલાં ધાન્ય પાપડ ધાણ પંઆ-પંક, તથા ખાંડ સાકર ગેલ આદેને ખાદમ કહીએ, ૪ સુઠ, કાળે અજમે બીલવણ પાનસોપારી એલચી પીપર ગંઠોડા તજ લવીંગ, દાતણ હિંગાષ્ટક ગેલીમાં આવે તે ગેલ આંબાગોટી વિગેરે અતુમ વ. તુ સ્વાદમ જાણવી, એ ચારે આહાર ત્યાગ કરે તેને ચિવિહાર કહીએ અને તે મધ્યેથી ત્રણ આહાર ત્યાગ કરે અને પાણી એકલું રાખે તેને તિવિ આહાર કહીએ, અને મદથી અશન જે ધાન્ય અને ખાદીમ જે ફલાદિ એ બે આહાર ત્યાગ કરે, અને તે પાણી તથા મુખવાસ જે તંબેલની છુટ રાખે તે દવિ આહાર કહીએ, હવે પૂર્વે કહેલા ચાર આહાર ત્યાગ કરે તેને કારણ હેતુ એ કષ્ટ સમાવા અરથે અપવાદે અણહારી વસ્તુ વાપરવાની મરજાદ છે તે નિચે પ્રમાણે સમજવી. લીંબડાનું પંચાંગ, ગોમૂત્ર, કડુ કરીયાતુ અતિવિષ ઊપલેટ રાખ વજ ત્રીફલાં બાવલ છાલ એલીયે પુઆ તમાકુ અફીણ હદ કપાસ, પ્રમુખ જે જીવને અરૂચી અલખામણ લાગે તે સર્વે અણહારી જાણવું ઈતિ ષડાવશ્ય કે. પ્ર. ૧૩૦–પચખાણ કેટલી પ્રકારનાં છે. ઊ–સંક્ષેપથી ત્રણ ભેદ છે, વિસ્તારથી દશ ભેદ છે તે કહે છે. ૧ અા વાવ–કાલ માનજે પિરસીસાઢ પારસી પુરીમઢ અવઢમાસખમણ માસક્ષપણાદિ ૨ દિશાણાન–સંકેત કર્યો છે, જેમ ગંઠ સહિઅં મુઠ સહિઅં, વેઢ સહિઅં, પ્રમુખ જે ૫યખાણ બીજા પચખાણની વચમાં થાય છે, જેમ - રસીનું પચખાણ પૂર્ણ થયું પણ ભેજનની વાર છે તે વિરતિમાં રહેવા ભણી વેસી મૂઢ સહિને સંકેત કરે. ૩ મિમી જવાબવા–વિગય; નિવિ, આંબલ પ્રમુખ કરવું તે. હવે વિસ્તારે તે સાધુ શ્રાવકને ઊત્તર ગુણ પચખાણ દશ ભેદે કહ્યું છે, ૧ નમુકાર સહિએ ૨ પિરસી, ૩ પુરિમઠ ૪ એકાસણ, ૫ એલ ઠાણ ૬ વિગઈ, છ આયંબીલ ૮ ઊપવાસ, ૯ દીવસ ચરીમ. ૧૦ લિગ્રહી, તે આત્મ સાક્ષી, દેવ સાક્ષી, ગુરૂ સાક્ષીએ લેવાથી પ્રણામ કરુ થાય છે. વલી તે કાલ માન લેવાથી વિશેષ ફલીભૂત થાય છે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy