SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહુ. યુને ત્રાસ્તે ભાગ થાકતાં પવનુ ચુ બાંધે, વા નવમે-સતાવીસમે થાવત્ છેલે અતર મુહને અવસ્ય આયુ બાંધી-સંગ્રહણી ગાથા ૩૦૨, શિષ્ય-સમે હિચ્ય સમેહિયા મણ વિશે શું સમજવુ. ગુરૂ-1 સઐહિયા મચ્છુ તે મરતી વખતે આત્મ પ્રદેશના તાંતેા લાગે જે ગતીમાં જવુ હેય ત્યાં સુધી તાણવાવાણાની પેરે લાગી રહે તે. ૨ અસહિય ! ને બંદુકની ગાલો ઘેરે સર્વપ્રદેશ સાથે નિકલી જાય તે ૦ ૧૨૩-કુવા બન્મ વિષે દટાંત વ છે તે કુંામાં જો १ पालम ३ जे ४ जुये ५ यणेयर सुमिण, For Private and Personal Use Only ( ૯ ) ૯ चष ८ कुम्न ९ जुगे १० पमाणु दशदिठेवामणुअल मे ||१|| એ દશ દવે અનુષ્ય ભવ પામવા દુર છે તેમ છતાં કામ નિર્જરા ગે ઘૃણાક્ષર ન્યાય લિ ક્ષર તે મનુષ્ય ભવ પામ્યા પણ આર્યક્ષેત્ર ઉત્તમકુળ રહગુરૂ ચેગ પાચઇંદ્રી પરવા દેનિોગ સિદ્ધાંતનું શ્રવણ અને તે ચિત્તમાં ધાવું શ્રદ્ધા કરવી અંગીકાર કરવું એ અનુક્રમે દુઃકર છે. પરંતુ એ સામગ્રી મળી છતાં ચિંતામણી રત્ન રામાન આ અનુષ્ય જીવે તે કેમ હારી જાન આ છે અા સચ્ચે બાંધે રત્ન ઉપેખી વિષયસ રૂપવિષ પુષ્ટ થવુ તે લેાઢાના ખીલા માટે સમુદ્રમાં ઝઝ ફાડવુ અને ગુણ દેરે) માટે નવલખા હાર તેડવારૂપ છે માટે મનુષ્ય ભવ સફળ કરો તે ઉપર સોપથી દશ દ્રષ્ટાંત કહે છે. ૧ ચુલગ-ગુલાનું દ્રષ્ટાંત શ્રદ કુમારને માર્ગ સજી એથી એક વિપ્ર ની સહાય બલી તેથી ઝવી એલન કરી કહ્યું કે હું ના ધાગે ત્યારે તુ આવશે તેમજ તે આમ રાજાએ કહ્યું વર માગ તેણે છ ખંડમાં જમવાનુ કહ્યું. ત્યાં રાખ્ત કામ જમાડયે. ીને દેશમાં જમે છે પણ ચક્રવર્તી જેવી મળે ન પડી તેથી તેણે તેમાં જમવા માંડયું પણ ફરીને ચિકના વાગે ન આવે, કાપી દૈવયેાગે આવે પણ અનુષ્ય લવ ગયા ફ્રી આવવા દુક છે.” ૨ પાસાનું દ્રષ્ટાંત-ધાગાકય વિપ્ર ને રાજને જીતવા ચંદ્રામને મળી ચઢાઇ કરી પણ ન ફાવ્યાધી ફરી પત રાજ્યને ફેડી તેની સહાયથી નંદને હરાભ્યા તે મુખે કર આછા કવી તે ડાર ખાલી થવાથી તે ચાણાકી ત્રણ ઉપ વાસ કરી દલ એ તેણે પાસા થી જેની સાથે મે તેને જીતે. - દાપી દેવાશે તે હવે પણ મનુષ્ય નુ હાર્યા ફરી આવા ઠંડંધ્યુ છે. ૩ ધાન્ય છાંદ-ઈ એ ચાલીસ જાતના ધાન્યના મેરૂ જેવા ઢગલા કરી માહે એક પાક્કી જીવ એથી વ્રુદ્ધ ડેસીને સુપડુ આપી કહ્યું જે સર્વ ધાન્ય જુદા કરે અને રાખ પણ ય કરે, હવે તે શી શી રીતે કરે. કદાચ દેવાને જુદા કરે પબુ મનુષ્ય ાવ એ મલવા દુર્લા ૪ ભુટાનું દ્રષ્ટાંત એક જ સભામાં ૧૦૮ શ્સ હતા તે દરેકને ૧૦૮ હાંરો! હની, વર્ષા પુત્ર રાજ ! ઇચ્છે છે તેને રાજાએ ક્રુહ્યું તું મારી સાથે જુગાર માં એકવાર જીતે તા એક હોય તે એમ એકસે! આવાર જીત્યાથી એક શ્વસ તે એમ એકસેસ આઇ સ્થભ લાગઢ જીતે તે રાજ આપુ અને
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy