SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ રિમાં મેટા મેટા ન્યાયશાસ્ત્રના જાણકાર પડિતા પડયા હતા. હીર મુનિ ધર્મસાગરજી અને રાજવિમળ નામના એ સાધુએ સાથે ત્યાં ગયા ને ન્યાયશાસ્ત્રના ખુબ સારી અભ્યાસ કર્યો. ४ જ્ઞાની ન હેાય માની એ પ્રમાણે હીરહુ મુનિ પણ જેમ જેમ જ્ઞાન પામ્યા તેમ તેમ વધારે વિનયી ને વધારે નમ્ર થયા. ગુરુએ દેખ્યુ કે આ શિષ્ય ખરાખર પંડિત કહેવાને ચેાગ્ય છે એટલે પહેલાં એમને પૉંડિતપદ આપ્યુ ને પછી ઉપાધ્યાય પદ આપ્યું. એ પદવી એમણે શેાભાવી એટલે ૧૬૧૦ ના પોષ સુદ ૫ ને દીવસે શીરાહીમાં મેટા ઉત્સવ કરી તેમને આચાર્ય મનાવ્યા. હવે તેએ હીરવિજયસૂરિના નામથી પ્રખ્યાત થયા. શિાહીથી વિહાર કરતા તેઓ પાટણ આવ્યા, ત્યારે ભારે પાટમહેાત્સવ થયે ને તેમને પટ્ટધર અનાવ્યા. આ પ્રસંગ પછી થોડા વખતમાં ગુરુજીના સ્વર્ગવાસ થયા એટલે સંઘ આખાની જોખમદારી એમના માથે આવી પડી. તેઓ શાંત ને ગંભીર ચિત્તથી એ ખમદારી એમના માથે ઉઠાવી જુદા જુદા ગ્'મમાં ફરવા લાગ્યા ને સચાટ ઉપદેશ આપી માણસાનું અજ્ઞાન દૂર કરવા લાગ્યા. એમ કરતાં જે કાંઈ આ વખતે સંકટા આવ્યાં તે સહી લીધાં. ગુજરાતમાં મુસલમાની રાજ્ય હતું ને દિલ્હીથી નિમાયેલા સુખા રાજ્ય હતા. એ સુમાએ કાનના કાચા હાવાથી ઘણા સારા માણસાને પણ સહન કરવું પડતું હતું. જે કેાઈ માણુસ કરતા For Private And Personal Use Only
SR No.020684
Book TitleHeervijay Suri
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherBalgranthavali Karyalay
Publication Year1931
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy