SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ વાડમાં વિહાર કર્યો અને ક્રૂરતાં કરતાં ઉના ગામમાં આવ્યા. સવત ૧૬૬૧ ની એસાલ હતી. એ ચેામાસામાં એમની તખીયત લથડી અને સથે આગળ વિહાર કરવા દીધા નહિ. આ વખતે વિજયસેનસૂરિ લાહાર હતા. તેમને એલાવવા માકલ્યા. તેઓએ અકબર બાદશાહની રજા લઈને ત્યાંથી વિહાર કર્યાં. અહીં આં સૂરિજીએ વિજયસેનસૂરિજીની ખુખ રાહ જોઇ કારણકે તેમને સંઘનું સુકાન સાંપવું હતું. એમ કરતાં પન્નુસણુ પર્વ આવ્યું. તબીયત ખરામ છતાં સૂરિજીએ કલ્પસૂત્ર વાંચ્યું. લેાકેાને ઉપદેશ આપવા કરતાં શરીરની કિસ્મત વધારે ન હતી. હવે તે સૂરિજીના શરીરમાં બિલકુલ શક્તિ ન રહી. સૂરિજીએ ધાર્યું કે હવે આયુષ્ય ક્ષણમાં પૂરું થશે એટલે ચાર શરણેા અંગીકાર કર્યો ને સર્વ સાધુને ખમાવ્યા. મુનિઓને તે આ વખતે કઈ કઈ થઈ ગયું. સૂરિજીએ તે પદ્માસન વાળ્યું અને નવકારવાળી હાથમાં લીધી. ચાર માળા પૂરી કરી અને જ્યાં પાંચમી માળા ગણવા જતા હતા ત્યાં તા માળા હાથમાંથી નીચે પડી ગઈ ને જગતના હીરા દેહ છેાડી ચાલ્યેા ગયા. સઘળે ગુરુ વિરહેતું વાદળ છવાઈ ગયુ. ગામેગામ પાખીએ પડી ને તેમની અન્ત્યક્રિયાને માટે ઉના અને દીવના સંઘે તૈયારી કરી. તેર ખંડવાળી એક માંડવી, અનાવી જાણે દેવિમાન ! કેશર, ચંદન ને સુઆથી સૂરિજીના શરીરને લેપ કયો. બધા લેાકેાએ ખુબ પૈસા વગેરે ઉછાળ્યા ને સૂરિજીના શખને માંડવીમાં પધરાવવામાં આવ્યું. તે માંડવી આંખવાડિયામાં લાવવામાં આવી. તેમની ચિતામાં પંદરમણુ સુખડ,૩ For Private And Personal Use Only
SR No.020684
Book TitleHeervijay Suri
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherBalgranthavali Karyalay
Publication Year1931
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy