SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ અબુલફઝલે પાંચ વર્ગ પાડ્યા હતા. એ એકસો ચાલીસ વિદ્વાનેની યાદી અબુલફઝલે આઈને અકબરીમાં આપી છે. એમાં હરીજસૂર વિજયીસેનસૂર, અને ભાનચંદ્ર એવાં ત્રણ નામે છે. આ ત્રણ નામે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર ઉપાધ્યાયનાં છે એમ સ્પષ્ટ દેખાય છે. પ્રથમ વર્ગના વિદ્વાનોની વ્યાખ્યા અબુલફઝલે નીચેના શબ્દોમાં આપી છે: સમ્રાટ કે જે પોતે ભૌતિક અને આધિભૌતિક જગતને નાયક અને બહારના તેમ જ આંતરિક જગત ઉપર સાર્વભૌમ સત્તા ચલાવે છે તે પણ ખાસ લક્ષમાં લેવા ગ્ય પાંચ પ્રકારના સંતોને માન આપે છે. પ્રથમ વર્ગના પિતાના સિતારાના પ્રકાશમાં બાહ્ય તેમ જ અંદરની વસ્તુઓના ગુપ્તભેદો, રહસ્યો જોઈ શકે છે અને પિતાની સમજ તથા પિતાની દૃષ્ટિવિશાળતા વડે વિચારનાં બન્ને રાજ્યપ્રદેશ સારી રીતે જાણી શકે છે.' અબુલ ફઝલે હીરવિજ્યસૂરિને આ પ્રથમ વર્ગના સંતમાં સ્થાન આપ્યું હતું. For Private And Personal Use Only
SR No.020683
Book TitleHeervijay Suri
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherRavani Prakashan Gruh
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy