SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ લઈ સાધુ બને એ ગમતું ન હતું. તેમણે હીરજીને ઘણું ઘણું સમજાવ્યો, પણ તે માન્યો નહીં. ઘણી ઘણી સમજાવટને અંતે એ બહેનને અને પોતાના ભાઈઓને હીરજીએ સમજાવ્યા. અને સંવત ૧૫૯૬ના માગશર વદ બીજને દિવસે વિજયદાનસૂરિના હાથે હીરજીએ દીક્ષા લીધી. એ પછી એનું નામ હીરહર્ષ રાખવામાં આવ્યું. આ પ્રસંગ “હીરવિજયસૂરિ સલોકેના કવિએ એ સમયની ભાષામાં નીચેના કાવ્યમાં આલેખે છે: “મદન સમેવડ રૂપ અનેપ, ઈણિપારિ સુંદર સકલ સપ; ધર્મ આરાધના કરતાં ઉદાર, માતપિતા ગયા સરગ મઝારિ. સંવેગ મારગ હીરજકુમાર, મત્સ્ય આલેચિં અસ્થિર સંસાર; આતમ સાધન ઈણિપરિ કીજે, અવર પ્રાણીને પ્રતિબોધ દીજે. અવર સહોદર શ્રીપાલ પાઍ અનુમતિ માર્ગો કુઅર ઉલ્હાસે; નિરુણ વયણનિજ પેભાઈ, વચન મ કાઠિસ ઈમ દુખદાઈ જે ધરિ હાઈ ધણુ ધન ચૂની બાંધવ વિહેણ સવિ દિસ સૂની; ધરણી પરણીને બહુવિધ ભેગ, વિલાતિ લખમી નારી સંભેગ. તતખણ હીરજી ઈણિપરિ બોલે, ચરિત્ર સુખને નહિ કેઈતોલિં; ઘો મુઝ અનુમતિ તુહમ ભવ્ય પ્રાણુ, બાંધવ જપે અમૃત વાણું. બહિન સુંદર જે વિમલાઈ નામ, પરણું તે પાટણપુર અભિરામ; અનુમતિ તેહની લેઈ ઉદાર, અને પમ રહ્યો સંયમ ભાર. અનુમતિ કારણુ બાંધવ દેઈ આવ્યા તે પાટણ પુરવર સાઈક For Private And Personal Use Only
SR No.020683
Book TitleHeervijay Suri
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherRavani Prakashan Gruh
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy