SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “પિંગાક્ષર અને પક્ષી દિવ્યમાં સ્ત્ર એ પિંડાક્ષર આઠ પાંખડીઓમાં તથા કણિકાના મધ્ય ભાગમાં લખવા. બાકી યંત્ર દ્વારા પૂર્વ કહ્યા પ્રમાણે કર. ૫. કારના સંપુટમાં કાર લખી, તે બે બીજેની ફરતો કાર વીંટીને તેનું આઠ વજથી રૂંધન કરવું, તે રૂંધન કરેલા વજના અગ્રભાગમાં કાર અને મધ્ય ભાગમાં ૪ બીજ લખેલા એવા તે વજોની બહારના અગ્રભાગમાં ફરતે વાર્તાલીમન્ન વીંટ, અને તે વીંટેલા મન્ટની બહારના ભાગની આઠે દિશામાં અનુક્રમે ૧, ૨, ૩, ૪ અને શંકાર સહિત ક્ષ, ૫, ૩, ૪, ૬, ૩, ૪ અને અક્ષરો લખવા એટલે કર્, , , રૂ , ટૂર, , રમ અને ઋ એ આઠ પિંડાક્ષર લખવા, તે આઠ પિડાની બહારના ભાગમાં ચોતરફ ઈન્દ્રપુર કરવું, અને તે ઈન્દ્રપુરના ચારે દ્વારની બંને પડખે અંકુશબીજ કારથી રૂંધન કરીને, તે ઈન્દ્રપુરની બહારના ભાગને શ્રીષભદેવના મન્ચ વડે વેષ્ઠિત કરે. તે ઋષભદેવના મન્નવલયની બહાર આઠે દિશાઓને વિશે વાર્તાલીમન્ત્રમાં કહેલી લંમા આઠ દેવીઓની પૂર્વાદિ દિશાના ક્રમથી સ્થાપના કરવી તે આ પ્રમાણે – જો! ચા, મિનિ! સ્વાહા, છે સ્તન્મ! સ્વાહ, સ્તન! સ્વાહા, વે! ચાહું, નિરિ! સ્વાહિલ, સુઘે ! સ્વાદા, નિયનિ સ્વાદિ તે જંભાદિ દેવીની સ્થાપનાના બહારના ભાગમાં બબ્બે ૪ કારની સ્થાપના કરવી અને તે ૩ કારની બહારના ભાગમાં પૃથ્વમંડલ આળેખવું. આ પ્રમાણે બુદ્ધિમાને હડતાળ, મનશિલ વગેરે પીળા દ્રવ્ય વડે લાકડાના પાટીયા પર કે શિલા પર વિધિપૂર્વક લખેલા વાર્તાલિયંત્રથી ક્રોધસ્તંભન, ગતિસ્તંભન, સન્યસ્તંભન અને જિસ્તંભન વિશેષે કરીને કરવું. વાર્તાલિમન્ચોદ્ધાર- વાર્તા!િ વ!િ રામુ!િ સન્મા ગન્મરિ! તમે! स्तम्भिनि! अन्धे! अन्धिनि! रुन्धे! रुन्धिनि! सर्वदुष्टप्रदुष्टानां क्रोधं लिलि मति लिलि गति િિાિહ ૪િ ૩૩ઃ ૪ઃ આ વાર્તાલિમન્ચ છે. ઋષભનાથને મન્ચોદ્ધાર – નમો મચવતો રિલસ તસ નિમિત્તે વરपणति इंदेण भणामइ यमेण उग्घाडिया जीहा कंठोट्ठमुहतालुया खोलिया जो मं भसइ जो में हसइ दुइदिठ्ठीए वज्जसंखिलाए देवदत्तस्स मणं हिययं कोहं जीहा खीलिया सेलखिलाए लल૪૮ 800ા-આ ઋષભનાથને પ્રાકૃત મત્ર છે –,૭,૮,૯,૧૦ વાર્તાલીયોદ્ધાર સમાસ. દેવદત્તના નામ ઉપર કાર, તેના ઉપર પૃથ્વીમંડલ અને તે પૃથ્વીમંડલની બહારના ભાગમાં વં કાર, વંકારના ઉપર પંકાર, પંકારના ઉપર રીંકાર એ પ્રમાણે એ ત્રણ ૧-૨-૩ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૨૦, ૨૧, ૨૨. For Private And Personal Use Only
SR No.020681
Book TitleBhairav Padmavati Kalp
Original Sutra AuthorN/A
AuthorK V Abhyankar, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1937
Total Pages307
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy