SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તોત્ર પૂર્વ એક અદ્વિતીય બ્રહ્મ તું જ શ્રીહરે, થાઉ તૈક ઈચ્છી એમ સર્યું વિશ્વ અડ હે! ગુણાત્મકે ગુણે રમાડી સંત, દુષ્ટને દમેં વંદુ હે નૃસિંહસરસ્વતીશ ત્વતંદાજ એ !! ૧ કર્મયત લેક ભ્રષ્ટ તિષ્યમાં વિકી તું, તીર્ણ સૂર્યવત્ થઈ સ્વભક્તવત સંહયું ! ભગ્નપ્રાય ધર્મસેતુ સ્થાપી સ્થિર તું રમે, વંદુ હે નૃસિંહસરસ્વતીશ તત્પદાજ એ ! ! ૨ સર્વનંદરૂપ શુદ્ધ સત્ત્વમૂર્તિ તું વિભ, ભીતિગ્રસ્ત લોક ત્રસ્તને સ્વત્રાતૃવત્ ગમે ! તુર્ય આશ્રમ સ્વીકારી તારૂં હીનદીનને; વંદુ હે નૃસિંહસરસ્વતીશ તત્પદાન્જ એ. !! ૩ આપે મૂકને તું વાફ, દૃષ્ટિ અંધને અહો ! પુત્ર વંધ્ય સ્ત્રી લભે, નવીન પ્રાણ પ્રેત છે! પ્રભાવ કો લહે ? તું કાષ્ઠનેય પુત્ર દે! વંદુ હે નૃસિંહસરસ્વતીશ તત્પદાજ એ !! ૪ મુક્તઆશરે તું, કપ' મેક્ષ ઇરછનારીસકામને તું કામધુફ, તું દે દાવમેધ હે! દુકૃતાગ્નિ વેદ સર્વ ભાટ તાહરા અર, વંદુ હે નૃસિંહસરસ્વતીશ તત્પદાજ એ !! ૫ ગિણેય તીર્થ તીર્થ સંતજીવન પ્રભો, કામિદૈવત શ્રીલિસ્થાન નિર્મલ નું ! વિદાય સ્વભક્તતાતગેહ ત્રીશ હે! વંદુ હે નૃસિંહસરસ્વતીશ પદાજ એ !! ૬ વેદ મૂકે ! કોણ શક્ત કૃત્નશ લહે તને! વિશ્વરૂપ ત્વદિનાત્ર નાન્ય, અષ્ટમૂર્તિ હે! ૩ સ્વરૂપ તું અરૂપ મૂર્યમૂર્તિભિન્ન રે, વંદુ હે નૃસિંહસરસ્વતીશ ત્વસ્પદાજ એ !! ૭ દંડપાત્રહસ્ત મસ્ત શાન્ત સ્વામિરૂપ આ ભીમાડમરજાસંગમસ્થ બેય ચિત્તમાં સદા ! થાય સ્થિર એજ ધીર માનું જ્ઞાન તાર હે, વંદુ હે નૃસિંહસરસ્વતીશ તત્પદાજ એ !! ૮ (શ્રીગુરુલીલામૃત અધ્યાય-૯૬) For Private and Personal Use Only
SR No.020657
Book TitleSaptashati Guru Charit Samnuvad
Original Sutra AuthorN/A
AuthorRang Avdhut
PublisherAvdhut Sahitya Prakashan
Publication Year1976
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy