SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra છે. Timing www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હકક "Timli"'T કકકક કકકડા E = = EGIMotile without = = = - - - - - * w rrrrrrrrr જજ0mmisinisterra marrier Rાર થમ મહાભૂત છે. આ આકાશ ભૂતાકાશ કે બાહ્ય કાશ ગણાય છે, કારણ કે તે સ્કૂલ છે અને બહાર છે અને ઉપનિષત્કાર અહીં અંતર કાશની વાત કરે છે જે અંદર છે અને સૂક્ષ્મ છે. આ સૂપ (૪) સ્ટ દ્વારા સ્પષ્ટ રીતે સૂચિત થાય છે કે, અહીં બાહ્ય ભૂતકાશથી ભિન્ન અરરિક સુષ્માકાશ વિશે કહેવામાં આવે છે.faz આ અંતરાકાશમાં શું છે. તેની શોધ કરવાની જિજ્ઞાસા કરવી જોઈએ. જિજ્ઞાસા થતાં ગુરુ બીજા મંત્રમાં જિજ્ઞાસા વિશેષ પ્રગટ થાય તેવી રજૂઆત કરી. જુનીય મંત્ર માં જણાવે છે કે, "જેટલું આમિતિક) આકાશ છે, તેટલું જ આ હૃદયાન્તર્ગત આકાશ છે. ઘુલોક અને પૃથ્વી આ બન્ને લોક આ અંતરાકાશમાં શ્ચિત છે. તે જ રીતે અગ્નિ અને વાયુ આ બન્ને સૂર્ય અને ચંદ્ર આ બન્ને તથ, વિદ્યુત અને નક્ષત્ર આ બન્ને અને આ લોકમાં જે છે અને જે નથી તે બધું જ આ અંતરકાશમાં સ્થિત છે. ૧૩૫ આ મને સમજાવતા શ્રી ભાણદેવ જણાવે છે કે, "ભૌતિક આકારા દાકાશમાંથી જન્મે છે. ભૌતિક આકાશમાં જે લોકાંતર છે તે બધું ચિદલશમાં છે. જે હતું અને જે ભવિષ્યમાં થશે. તે બધું ચિદાકારામાં છે. અહીં હદયાન્તર્ગત આકાશ(ચિદાકાશ કારા બ્રહ્મતત્ત્વ કૃશ્ચિત કરવામાં આવે છે અને બ્રહ્મ તો સર્વ તત્ત્વોની નિ છે." આ શરીર નાશવંત છે. તેની અંદર રહેલ આકાશ અને તેમાં રહેલ આમાં નાશ પામતો નથી ? તેના જવાબમાં જણાવે છે કે "તે જી થતું નથી દેહના નારાથી/વધથી તેનો નાશ કે વધ થતો નથી, કારણ કે આ બ્રહ્મપુર સત્ય છે. તેમાં દરેક કામનાઓ સમ્યફ રીતે અસ્થિત છે. આ આત્મા છે. તે મૃત્યહીન, શોકરહિત અન્ય સંકા છે." "આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી; અગ્નિ વાળી શકી નથી, પાણી પલાળી .કતું નથી અને પવન સૂકાવી શકતા નથી.” વગેરે. ગીતાના શ્લોકોમાં પણ આ જ બાબત કહી છે. આ કથાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે, પ્રાણી માત્રના શરીરમાં હૃદયમાં સૂવારૂપે પરબ્રહ્મ સ્થિત છે. તેને જાણવાની જિજ્ઞ.સા કરવી જોઈએ. તેનું જાણવાથી જ આ મશાન થાય છે અને આમા એ જ પરમાત્મા છે. (૩૩) હદય સ્થિત બ્રહ્મની ઉપાસના : હૃદય—કમલમાં જ રહે છે અને અન્ન ખાય છે, તે જ સૂર્ય અગ્નિના રૂપમાં આકાશમાં રહે છે. તે 'કાલ' નામવાળું છે, તે જ અદશ્ય રીતે સર્વભૂતરૂપી અન્નનું ભક્ષણ કરે છે. જે આકાશ છે તે જ કમલ છે, તેમાં રહેનાર સર્વ કાંઈ જાણે છે. તે ચાર દિશાઓ અને ચાર ઉપદિશાઓમાં સ્થિત છે. તે બધાંથી પર છે. = == = જાન. કે જા IિII) * * * uuuu રૂરી For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy